Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

પતિના અનૈતિક સંબંધોના કારણે પત્નીએ કરી લીધી આત્મહત્યા

લાલપુર તાલુકાના રક્કા ગામનો ચકચારી કિસ્સો : પતિની સ્ત્રી મિત્ર સાથે પરણિતાને મોબાઇલ ફોનમાં થયેલા ઝઘડા પછી એસિડ પી લીધું

vijaykotecha by vijaykotecha
2022-08-01 10:22:53
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના રક્કા ગામમાં પ્રણય ત્રિકોણના એક પરણીતાએ એસિડ પી લઈ જીવ દીધો છે. પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોના કારણે પતિના સ્ત્રી મિત્ર સાથે થયેલા ઝઘડા પછી પરણીતાએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના રક્કા ગામમાં રહેતી જીજ્ઞાશાબેન રોહિતભાઈ રાંદલપરા નામની ૨૨ વર્ષની પરણીતાએ ગત ૨૫.૭.૨૦૨૨ના દિવસે પોતાના ઘેર એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગઈકાલે રાત્રે તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પતિ રોહિત રમેશભાઈ રાંદલપરાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક જિજ્ઞાસાબેનના પતિ રોહિત ને નજમાબેન નામની એક અન્ય સ્ત્રી સાથે મિત્રતા હતી, જે અંગેની જીજ્ઞાસાબેનને જાણ થઈ ગયા પછી પતિએ જુના સંબંધો તોડી નાખ્યા નું જાહેર કર્યું હતું. પરંતુ તેના નજમા સાથેના નૈતિક સંબંધો ચાલુ જ રહ્યા હતા, અને ગત ૨૫મી તારીખે નજમાનો રોહિતના મોબાઇલમાં ફોન આવ્યો હતો. જે મોબાઈલ ફોન જીજ્ઞાસાબેને ઉપાડી લીધો હતો.
દરમિયાન જીજ્ઞાશાબેન અને નજમા સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેના કારણે જિજ્ઞાસા બેનને મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં પડેલું એસિડ પી લેતાં તેણીએ સારવારમાં દમ તોડ્યો છે. આ બનાવને લઈને રક્કા ગામમાં ભારે ચકચાર જાગી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags: aapghatJamnagarRakka
Previous Post

જામનગર: પિતા-પુત્રી પર જીવલેણ હુમલો

Next Post

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા મેગા વેકસીનેશન અભિયાન હાથ ધરાયુ

vijaykotecha

vijaykotecha

Related News

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત
તાજા સમાચાર

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત

July 11, 2025
નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન
તાજા સમાચાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

July 11, 2025
Next Post
જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા મેગા વેકસીનેશન અભિયાન હાથ ધરાયુ

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા મેગા વેકસીનેશન અભિયાન હાથ ધરાયુ

શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે- ઓવૈસી

શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે- ઓવૈસી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.