Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઘોઘા તાલુકાના પૂર્વ પ્રમુખે કોંગ્રેસ સાથે આખરે છેડો ફાડયો, ભાજપ પ્રવેશ નિશ્ચિત

પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ આપ્યાની જાહેરાત કરી

aaspassdaily by aaspassdaily
2022-08-02 13:50:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસમાં યુવા પલટનમાં પ્રતિભાશાળી ગણાતા સંજયસિંહ ગોહિલ -માલપરે આખરે કોંગ્રેસ સાથે ધડમૂળથી છેડો ફાડયો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસની નિતીરીતિથી નારાજ થઈ પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર ઠાલવતા રહ્યા હતા. જાેકે, સંજયસિંહનો ભાજપ પ્રવેશ નિશ્ચિત મનાય છે!
કોંગ્રેસમાં ભાવનગર જિલ્લામાં યુવા અગ્રણીઓમાં સંજયસિંહ ગોહિલનું નામ અગ્ર હરોળમાં આવતું. રાજકીય ક્ષેત્રે પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા સંજયસિંહએ પ્રદેશ સંગઠનમાં પણ જવાબદારી નિભાવી છે, જિલ્લા સંગઠનમાં તેમને નજર અંદાઝ કરી દેવાતા તેઓ નારાજ હોવાનું ચર્ચાતું હતું. દરમિયાનમાં ગઈકાલે તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ ધરી દઈ છેડો ફાડી નાખ્યો છે.
ચર્ચા મુજબ તેઓ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરશે. રાજકારણમાં પક્ષ પલટો નવી વાત નથી પરંતુ પક્ષને તન મન અને ધન બધી જ રીતે વફાદાર આગેવાન જયારે છેડો ફાડે ત્યારે અન્ય કાર્યકરોને વિચારતા કરી મૂકે છે.

Tags: ghoghaSanjaysinh
Previous Post

સિહોરના પાંચવડા ગામના યુવાન પર ૩ શખ્સનો લાકડી વડે હુમલો

Next Post

ભાવનગર કાકીનાડા સાપ્તાહિક ટ્રેનની આ વખતની ટ્રીપ થઈ રદ્દ

aaspassdaily

aaspassdaily

Related News

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત
તાજા સમાચાર

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત

July 11, 2025
નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન
તાજા સમાચાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

July 11, 2025
Next Post
ભાવનગર કાકીનાડા સાપ્તાહિક ટ્રેનની આ વખતની ટ્રીપ થઈ રદ્દ

ભાવનગર કાકીનાડા સાપ્તાહિક ટ્રેનની આ વખતની ટ્રીપ થઈ રદ્દ

ખુલ્લામાં ફેંકાતા વાળના ગુંચળા-દોરાથી પક્ષીઓના જીવનું વધતું જાેખમ

ખુલ્લામાં ફેંકાતા વાળના ગુંચળા-દોરાથી પક્ષીઓના જીવનું વધતું જાેખમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.