Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

ખંભાળિયાના કોઠા વિસોત્રી ગામે પત્નીએ પતિની હત્યા કરી

ચારિત્રની શંકા કરતાં પત્નીએ પતિના મોઢા પર ઓશીકું દાબી દેતા શ્વાસ રૂંધાય ગયો

vijaykotecha by vijaykotecha
2022-08-03 11:05:50
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે ગઈકાલે દારૂ પીવાની આદત ધરાવતા એક વૃદ્ધને તેના પત્નીએ શ્વાસ રૂંધી, મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતા લાલજીભાઈ રણછોડભાઈ જાડેજા નામના ૬૫ વર્ષના ખવાસ વૃદ્ધ ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના ઘરે હતા. ત્યારે દારૂ પીવાની ટેવ ધરાવતા લાલજીભાઈ દ્વારા અવારનવાર તેમના પત્ની જ્યોત્સનાબેન સાથે ઝઘડો કરવા ઉપરાંત તેમને તથા બાળકોને બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. આ વચ્ચે ગઈકાલે સવારે લાલજીભાઈ દ્વારા જ્યોત્સનાબેન સાથે બોલાચાલી કરી, ચારિત્ર બાબતે શંકા કરવામાં આવતા આ કાયમની માથાકૂટથી કંટાળેલા જ્યોત્સનાબેને લાલજીભાઈના મોઢા ઉપર ઓશીકું દબાવી દેતા તેમનો શ્વાસ રૂંધાઇ ગયો હતો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

Tags: JamnagarKhambhaliyamurder
Previous Post

મોદી સરકાર એ લોકોની વાત માને છે જે તેમની વાહ-વાહી કરે છે

Next Post

વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકામાં ઝડપાયા

vijaykotecha

vijaykotecha

Related News

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી
તાજા સમાચાર

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી

July 18, 2025
મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી
તાજા સમાચાર

મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી

July 18, 2025
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી
Uncategorized

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી

July 18, 2025
Next Post
વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકામાં ઝડપાયા

વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકામાં ઝડપાયા

5G માટે અંબાણી અને એરટેલ બાદ અદાણી પણ મેદાનમાં

5G માટે અંબાણી અને એરટેલ બાદ અદાણી પણ મેદાનમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.