Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝારખંડમાં 1800 શાળાઓમાં શુક્રવારે રજા

ભાજપના સાંસદનો દાવો : NIA તપાસની માંગ

aaspassdaily by aaspassdaily
2022-08-06 10:54:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ શુક્રવારે કહ્યું કે દેશ ઈસ્લામીકરણ તરફ આગળ વધી રહ્યો છે. ઝારખંડમાં 1800 શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા મળી રહી છે.
તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA ) દ્વારા થવી જોઈએ. દુબેએ લોકસભામાં કહ્યું, ઝારખંડમાં ઈસ્લામીકરણ થઈ રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વસ્તીનું સંતુલન બદલાયું છે. બાંગ્લાદેશ નજીકમાં હોવાથી આવું થઈ રહ્યું છે. તેમણે કહ્યું, અચાનક જોયું કે ઝારખંડમાં એવી 1800 શાળાઓ છે જેણે પોતાના નામમાં ઉર્દૂ શબ્દ લગાવ્યો છે. આ શાળાઓમાં રવિવારની રજા નથી પરંતુ શુક્રવારે રજા રાખવામાં આવી રહી છે. આને કોઈપણ કિંમતે સહન ન કરવું જોઈએ.

Advertisement
Tags: holidayschoolzarkhand
Previous Post

ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ

Next Post

વેપારીને બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી

aaspassdaily

aaspassdaily

Related News

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર
તાજા સમાચાર

ભારતનો સૌથી લાંબો સી લીંક -દરીયાઈ બ્રિજ તૈયાર

December 9, 2023
મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી
તાજા સમાચાર

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી

December 9, 2023
ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો
તાજા સમાચાર

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

December 9, 2023
Next Post
વેપારીને બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી

વેપારીને બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી

સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.