Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

શંકાસ્પદ પદાર્થને લઇને ખુલાસો : પદાર્થના FSL પરીક્ષણમાં ચરસ હોવાનું સામે આવ્યું

aaspassdaily by aaspassdaily
2022-08-06 12:17:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગીર સોમનાથના દરીયાકિનારા પરથી અગાઉ જે બિનવારસી હાલતમાં 273 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા તેનો FSL રિપોર્ટ આવી ગયો છે. જે મુજબ સોમનાથ નજીકના દરિયા કિનારેથી મળેલા શંકાસ્પદ પદાર્થ FSL પરીક્ષણમાં ચરસ હોવાનું સામે આવ્યું છે. પોલીસના સર્ચ ઑપરેશનમાં 273 પેકેટ મળ્યા હતા. જે બાદમાં પોલીસે આ પેકેટમાં પણ ચરસ હોવાની શંકા સેવી FSL પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. જે બાદમાં હવે રિપોર્ટ આવતા તે ચરસ હોવાનું ખૂલ્યું છે.

ગીર સોમનાથના દરીયાકિનારા પરથી અગાઉ જે બિનવારસી હાલતમાં 273 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા તે FSL પરીક્ષણમાં ચરસ હોવાનું સામે આવ્યું છે. પોલીસના સર્ચ ઑપરેશનમાં 273 પેકેટ મળ્યા હતા. અગાઉ પોલીસે 301 કિલોના 273 પેકેટ સીઝ કર્યા હતા, વિગતો મુજબ અંદાજે 4 કરોડ 51 લાખની કિંમતનું ચરસ ઝડપાયું હતું. જેને લઈ SOG પોલીસે વધુ તપાસ હાથ ધરી તેને FSL પરીક્ષણમાં મોકલ્યા હતા.

નોંધનિય છે કે, રાજ્યમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથવાત છે. જેમાં અગાઉ ગીર સોમનાથના દરીયાકિનારા પર બિનવારસી હાલતમાં 273 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા હતા. ગુજરાત તેમજ દેશની સુરક્ષા એજન્સીઑ સતર્ક મોડમાં આવી ગઈ છે. અને માછીમાર આગેવાનો સાથે સંકલન કરી તપાસ તેજ કરી છે.

Tags: Charasgujaratsomnath
Previous Post

વેપારીને બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી

Next Post

ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટોની ધર્મશાળાના ભાડા પર કોઈ GST નહીં

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
મંદી આવવાની કોઈ શક્યતા નથી- સીતારમણ

ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટોની ધર્મશાળાના ભાડા પર કોઈ GST નહીં

આજે દેશને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: મતદાન શરૂ : જગદીપ ધનખડની જીત નિશ્ચીત

આજે દેશને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: મતદાન શરૂ : જગદીપ ધનખડની જીત નિશ્ચીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.