Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જામનગર મહાનગર પાલિકા અને શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ

શહેરના બન્ને ધારાસભ્યો- મેયર જિલ્લા કલેકટર- કમિશનર સહિતના મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા

vijaykotecha by vijaykotecha
2022-08-12 12:10:43
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આઝાદી ના ૭૫ વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી ને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જે તિરંગા યાત્રાનો પ્રારંભ લાખોટા તળાવની પાળ ગેઇટ નંબર-૧ પાસેથી કરવામાં આવ્યો હતો.
જેમાં જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, શહેરના ધારાસભ્યોને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી,મનહરભાઈ ઝાલા, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ વગેરેમાં મહાનુભવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો.
આ વેળાએ શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, શહેર ભાજપના મહામંત્રી મેરામણ ભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા વગેરે પણ ઉપસ્થિત ગયા હતા, અને તિરંગા યાત્રામાં જોડાયા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલો ૭૫ મીટર લાંબો તિરંગો શહેરમાં સૌથી આકર્ષણનો કેન્દ્ર બન્યો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને તેઓ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૭૫ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તૈયાર કરાયો હતો. જે રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા, અને નગર ભ્રમણ કર્યું હતું. જે સમગ્ર રૂટ પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, અને ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ‘ભારત માતાકી જય’ ના ગગન ભેદી નારા સાથે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.

Tags: Jamnagartiranga yatra
Previous Post

અરૂંધતી ફિલ્મ જોઇને મોક્ષ મેળવવા યુવકે કરી આત્મહત્યા

Next Post

દ્વારકા શારદાપીઠમાં ઉજવાશે સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪મો જન્મોત્સવ

vijaykotecha

vijaykotecha

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
દ્વારકા શારદાપીઠમાં ઉજવાશે સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪મો જન્મોત્સવ

દ્વારકા શારદાપીઠમાં ઉજવાશે સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪મો જન્મોત્સવ

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.