Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/ultimate-ads-manager/includes/common.php on line 60

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/ultimate-ads-manager/includes/common.php on line 62

Warning: Undefined array key "psdata" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2539

Warning: Undefined variable $getImportedData in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2598

Warning: Undefined variable $getImportedData in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/marketplace_plugin/admin/class-nr-market-place-admin.php on line 2601
શનિવારે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રાને લઈને વાહન પ્રવેશબંધી - Aas Pass Daily
Monday, June 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શનિવારે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રાને લઈને વાહન પ્રવેશબંધી

બપોરે ૩-૩૦થી સાંજે ૭-૩૦ સુધી તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયું

narendrachdasama by narendrachdasama
2022-08-12 18:07:24
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.૧૩ને શનિવારે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નિકળનાર છે ત્યારે યાત્રાના રૂટ પર ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર શહેરના મુખ્ય માર્ગો પર વાહનોના આવન જાવન પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
તા.૧૩નૈ શનિવારે બપોરે ૩-૩૦થી સાજે ૭-૩૦ સુધી એ.વી.સ્કુલ મેદાનથી નવાપરા ચોક, હલૂરીયા ચોક, હાઇકોર્ટે રોડ, ઘોઘાગેટ ચોક, એમ.જી. રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દિવાનપરા રોડ, હલુરીયા થઈ એવી સ્કૂલ મેદાન સુધી તમામ પ્રકારના વાહનોને આવવા જવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાશે

Advertisement
Tags: bhavnagarPravesh bandh
Previous Post

રાજકોટમાં લોંગ વીઝા પર રહેતા 25 પાકિસ્તાની હિંદુઓને ગૃહમંત્રીએ ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

Next Post

હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક

narendrachdasama

narendrachdasama

Related News

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય
તાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

June 14, 2025
ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ
તાજા સમાચાર

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

June 14, 2025
અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા
તાજા સમાચાર

અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા

June 14, 2025
Next Post
હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક

હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક

પાવાગઢ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર આરતી બાદ રાષ્ટ્રગાન

પાવાગઢ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર આરતી બાદ રાષ્ટ્રગાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.