Sunday, July 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટમાં લોંગ વીઝા પર રહેતા 25 પાકિસ્તાની હિંદુઓને ગૃહમંત્રીએ ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

aaspassdaily by aaspassdaily
2022-08-12 16:35:20
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટમ આજે લોંગ વીઝા પર રહેતા 25 પાકિસ્તાની હિંદુઓને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.સ્વતંત્રતા દિવસ પૂર્વે ભારતનું નાગરિકત્વ આપવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે ગૃહમંત્રીએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના નવા લોગોનું અનાવરણ કર્યું હતું અને તાજેતરમાં ધાડપાડુ ગેંગના સભ્યો સામે હિંમતપૂર્વક બાથભીડીને આરોપીને જીવના જોખમે ઝડપી પાડ્યા હતા. તે બદલ પોલીસકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Tags: Citizen letterRajkotvitaran
Previous Post

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

Next Post

શનિવારે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રાને લઈને વાહન પ્રવેશબંધી

aaspassdaily

aaspassdaily

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
Next Post
શનિવારે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રાને લઈને વાહન પ્રવેશબંધી

શનિવારે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રાને લઈને વાહન પ્રવેશબંધી

હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક

હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.