Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંકિતાના હત્યારા શાહરૂખ અને નઈમનું આતંકવાદ સાથે કનેક્શન ?

ઝારખંડના બે પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને રઘુબર દાસના દાવા

aaspassdaily by aaspassdaily
2022-08-31 10:57:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અંકિતાને જીવતી સળગાવી દેનાર શાહરૂખ અને નઇમના તાર પણ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા? આ સવાલો ઝારખંડના બે પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને રઘુબર દાસના દાવાથી ઉભા થઈ રહ્યા છે. મરાંડીનો દાવો છે કે શાહરૂખ અને નઈમ આતંકવાદી સંગઠન ‘અંસારુલ્લા બાંગ્લા’થી પ્રેરિત હતા. તેમણે કહ્યું કે આ આતંકવાદી સંગઠન બિન-મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવે છે અને તેમનું ધર્માંતરણ કરે છે.સાથે જ પૂર્વ મુખ્યમંત્રી રઘબુર દાસે કહ્યું છે કે આ ઘટના પાછળ પીએફઆઈનો હાથ છે.
બાબુલાલ મરાંડીએ એક પછી એક ટ્વિટ કરીને દાવો કર્યો છે કે શાહરૂખ અને તેના મિત્રનું આતંકવાદ સાથે જોડાણ છે.તેણે ટ્વીટમાં લખ્યું, “અંકિતાના હત્યારા શાહરૂખ અને તેના મિત્ર મોહમ્મદ નઈમ આતંકવાદી સંગઠન અંસારુલ્લા બાંગ્લાથી પ્રેરિત હતા, જે બાંગ્લાદેશમાં બ્લોગર્સની હત્યા માટે પણ જવાબદાર છે.”
તેઓ આગળ લખે છે કે બાંગ્લાદેશી સંગઠનને 2013માં ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધિત માનવામાં આવતું હતું, પરંતુ 25 મે 2015ના રોજ સત્તાવાર રીતે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.અંસારુલ્લા બાંગ્લા અલકાયતા ટીમનો એક ભાગ છે.તે બિન-મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમને ઇસ્લામમાં ફેરવે છે.

Tags: shahrukh naimteror conectionzarkhand
Previous Post

બીમાર માતાએ ખાવાનું માગતા પુત્રે કરી નાંખી હત્યા

Next Post

હાઈકોર્ટના આદેશ બાદ હુબલીના ઈદગાહ મેદાનમાં થઈ ગણેશ સ્થાપના

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post

હાઈકોર્ટના આદેશ બાદ હુબલીના ઈદગાહ મેદાનમાં થઈ ગણેશ સ્થાપના

પંજાબની AAP સરકારના બે મંત્રી અને વિધાનસભા સ્પીકર સામે બિનજામીનપાત્ર વોરંટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.