Wednesday, January 28, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

પંજાબની AAP સરકારના બે મંત્રી અને વિધાનસભા સ્પીકર સામે બિનજામીનપાત્ર વોરંટ

aaspassdaily by aaspassdaily
2022-08-31 12:42:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય

પંજાબની એક કોર્ટે વિધાનસભાના સ્પિકર અને આમ આદમી પાર્ટીના નેતા કુલતાર સિંહ સંઘવાન, બે કેબિનટ મંત્રી ગુરમીત સિંહ મીત હેયર અને લાલજીત સિંહ ભુલ્લર સહિત નવ લોકો વિરુદ્ધ બિનજામીન વોરંટ જાહેર કર્યું છે. અમૃતસર અને તરનતારનમાં ઓગસ્ટ 2020માં ધરણા દરમિયાન આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મંગળવારે આ મામલાને લઈને કોર્ટમાં તેઓ હાજર થયા નહોતા, જે બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
ઓગસ્ટ 2020માં અમૃતસર અને તરનતારનના સરહદી જિલ્લામાં ઝેરી દારુના કારણે કેટલાય લોકોના મોત થઈ ગયા છે તે સમયે કુલતાર સિંહ સંઘવાનની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ વિરોધમાં ધરણા કર્યા હતા. તે સમયે કુલતાર સિંહ સહિત કેટલાય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.
આ વર્ષે માર્ચ મહિનામા ંકુલતાર સિંહ સંઘવાને પંજાબની 117 સભ્યોવાળી વિધાનસભામાં સ્પિકર તરીકે ચુંટવામાં આવ્યા હતા. કુલતાર સિંહના દાદા અને જ્ઞાન જૈલ સિંહ સગા ભાઈ છે. 1994માં જ્ઞાની જેલ સિંહના નિધન બાદ પરિવારમાંથી રાજકારણ પૌત્ર કુલતાર સિંહે આગળ વધાર્યું હતું. આમ આદમી પાર્ટીને રાજ્યમાં સત્તા સુધી પહોંચાડવામાં કુલતાર સિંહનો મોટો ફાળો છે.

Tags: AAP minister speakerPunjabwarani
Previous Post

હાઈકોર્ટના આદેશ બાદ હુબલીના ઈદગાહ મેદાનમાં થઈ ગણેશ સ્થાપના

Next Post

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો

aaspassdaily

aaspassdaily

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100

ગ્રામ્ય ઈકોનોમી આળસ મરડી દોડવા માટે તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.