Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

હવે વીજ કંપનીના કર્મચારીઓની ૩૦મીએ સામુહિક માસ સીએલ

૨૬મીએ તમામ કચેરીઓ ખાતે સૂત્રોચ્ચાર, હકારાત્મક ર્નિણય નહીં તો જલ આંદોલનની ચિમકી

aaspassdaily by aaspassdaily
2022-09-20 14:15:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યની વીજ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને કરારભંગ અને સમાધાન ભંગ કરી ડી.એ. અને સહાયક સ્કીમના લાભોથી વંચિત રાખવામાં આવતા આગામી સપ્તાહથી સૂત્રોચ્ચાર અને ૩૦મીએ માસ સી.એલ. પર ઉતરી જવા નોટિસ આપી છે. અગાઉ આ મામલે બેઠક યોજી લાભો આપવા માટે ર્નિણય કરાયો હતો. પરંતુ તેનું પાલન ન થતાં કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક કરકસરના ભાગરૂપે ખાલી જગ્યાઓના ૨૦ ટકા ફિક્સ પગાર હેઠળ રાખવા તત્કાલિન ગુજરાત વિદ્યુત બોર્ડ સાથે સ્વતંત્ર સહાયક સ્કીમ બનાવી તે સમાધાન મુજબ ૩/૨ વર્ષ મુજબ જ નવીન ભરતી વર્ષ-૨૦૧૮ સુધી કરવામાં આવી હતી. બાદમાં નાણાં વિભાગ/ઊર્જા વિભાગ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને જે લાભો આપવામાં આવે છે, તે લાભો ઊર્જા વિભાગને આપવામાં આવતા નથી. જ્યારે ઊર્જા વિભાગના વેતનપંચ સ્વતંત્ર ૨ (પી) કરાર મુજબ અને નાણાં વિભાગે મંજૂરી બાદ અમલાવારી ચાલુ કરવા છતાં તેને અટકાવી દઈ કરાર-સમાધાન ભંગ કર્યું હતું. જે બાબતને લઈ આંદોલનની નોટિસ અપાતા ગત ઓગસ્ટ માસમાં એજીવીકેએસ અને જીબીઆ સંગઠનના હોદ્દેદારો સાથે મિટીંગ યોજી સમાધાન કરી કરારભંગ (ડી.એ. અંગે), સમાધાનભંગ (સહાયક સ્કીમ અંગે) અને સહાયકના લાભોનો અમલ આઠ દિવસમાં કરવા ખાત્રી અપાઈ હતી. પરંતુ ૨૦ દિવસથી વધુ સમય થયો હોવા છતાં તેની અમલવારી ન કરાતા વીજ કર્મચારી-અધિકારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને કર્મચારીઓના પ્રશ્ને સંકલન સમિતિએ પુનઃ આંદોલન છેડવાનો નિર્ધાર કરી આગામી તા.૨૬-૯ના રોજ તમામ કંપનીના સર્કલો, ડિવિઝન, પાવર સ્ટેશન, સબ સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ, ઝોનલ ઓફિસ અને અન્ય તમામ કચેરીઓ ખાતે ઓફિસ સમય સિવાય સૂત્રોચ્ચાર સાથે આંદોલનનો આરંભ કરવા તેમજ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તા.૩૦-૯ના રોજ માસ સી.એલ. પર ઉતરી જવા અને ત્યારબાદ જલદ આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હોવાનું અ.ગુ.વિ. કામદાર સંઘના મહામંત્રી ચેતનસિંહ રાઠોડે જણાવ્યું છે.

 

Tags: bhavnagarvij karmachari strike
Previous Post

સ્મોલ વન્ડર, અનવિલ ફાઉન્ડેશન અને એપ્રોચ દ્વારા અમદાવાદ હેપી સ્ટ્રીટમાં જમાવટ

Next Post

કાળીપટ્ટી બાંધી એસટીના કર્મીઓના સૂત્રોચ્ચાર, કાલથી ઘંટનાદ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કાળીપટ્ટી બાંધી એસટીના કર્મીઓના સૂત્રોચ્ચાર, કાલથી ઘંટનાદ

કાળીપટ્ટી બાંધી એસટીના કર્મીઓના સૂત્રોચ્ચાર, કાલથી ઘંટનાદ

જીએસટી ટીમે માર માર્યાનો વલીનો આક્ષેપ

વલીની મુશ્કેલી વધી : સીજીએસટીના ઇન્સ્પેકટર અને સાથી કર્મચારીને ધમકાવ્યાનો ગુન્હો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.