Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાઅષ્ટમીના દિવસે 35 હજાર દીવાઓની કરાઇ આરતી: અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી

aaspassdaily by aaspassdaily
2022-10-04 10:59:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યના પાટનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા સોમવારે મહાઅષ્ટમીના દિવસે યોજાતી આરતીમાં અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. બે વર્ષ પછી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સુંદર પ્રતિકૃતિમાં 35 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી મહાઆરતીની આ પરંપરા ચાલતી આવે છે.
35 હજારથી વધુ દીવડાની આરતી કરાતા વાતાવરણમાં અનોખો ઉત્સાહનો સંચાર થયો હતો. આ નજારો જોવા જેવો બની ગયો હતો. હજારો લોકોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

Tags: 35000 dip maha aartigandhinagargujarat
Previous Post

મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે: સી આર પાટીલ

Next Post

કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો

aaspassdaily

aaspassdaily

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો

દુબઈમાં ભવ્ય મંદિરનું થશે ઉદ્ઘાટન

દુબઈમાં ભવ્ય મંદિરનું થશે ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.