Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રેલ્વેના ઓન ડ્યૂટી કર્મચારીનું મૃત્યુ થતાં તેની વિધવાને એક જ દિવસમાં નોકરી 

ભાવનગર રેલવે ડીવિઝનના તંત્રવાહકોએ સંવેદનશીલતા દર્શાવી, એક જ દિવસમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરી

aaspassdaily by aaspassdaily
2022-11-18 11:18:08
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter
 બે દિવસ પૂર્વે 16મી નવેમ્બર, 2022ના પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનના હડાળા ભાલ સ્ટેશન પર કોન્ટાવાલા (પોઈન્ટ્સમેન) તરીકે કામ કરતા વિનોદ બચુભાઈ, ઓન ડ્યૂટી ટ્રેનથી અકસ્માતે પડી જવાથી અવસાન થયું હતું.
 મૃત્યુની માહિતી મળતાની સાથે જ સમગ્ર કાર્મિક વિભાગની ટીમ વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી  અરિમા ભટનાગરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એક્શનમાં આવી ગઈ હતી. સિનીયર ડીપીઓના માર્ગદર્શન હેઠળ, મૃતક કર્મચારીની વિધવા રેખાબેનને અનુકંપા આધારે અને  ડિવિઝનલ રેલ્વે મેનેજર  મનોજ ગોયલના માર્ગદર્શન અને ઝડપી પરવાનગીથી નોકરી આપવા માટે તમામ ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવી હતી. તેણીને એક દિવસમાં નોકરી આપવામાં આવી હતી. તેમજ, 17 નવેમ્બર, 2022 ના રોજ, રેલ્વેમાં અનુકંપાના આધારે નોકરીની નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો.
આ રીતે ભાવનગર ડિવિઝનને ઝડપી ગતિએ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો, જેણે તેના કર્મચારીઓ અને તેમના પરિવારોના હિતોને ધ્યાનમાં રાખીને કરુણા, કાર્યક્ષમતા અને પ્રબળ ઈચ્છા શક્તિનું ખરેખર પ્રેરણાદાયી અને અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે.
 ટીમ લીડર સિનિયર ડીપીઓ મેડમના જુસ્સા અને દયાળુ અભિગમને કારણે જ આ શક્ય બન્યું છે. ડીઆરએમના સંરક્ષણ હેઠળ કાર્યરત કલ્યાણ વિભાગ, સ્થાપના વિભાગ, ગોપનીય વિભાગ, ઇડી વિભાગ, તબીબી વિભાગના અધિકારીઓની સ્ક્રીનીંગ કમિટી દ્વારા સહયોગ આપવામાં આવ્યું હતુ અને વિધવા અને પરિવારના સભ્યોના સહકારથી ભાવનગર રેલવે મંડળ માટે આ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
Tags: bhavnagarrel karmacheri viddow job
Previous Post

ભાજપના ઉમેદવારોએ ભાવનગરના યુવરાજ સાથે કરી શુભેચ્છા મુલાકાત…

Next Post

પાલીતાણાના પ્રસિદ્ધ સ્થાનકે કાળભૈરવ જયંતિ ઉજવાઈ, ભાવનગર યુવરાજે યજ્ઞમાં આહુતિ આપી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
પાલીતાણાના પ્રસિદ્ધ સ્થાનકે કાળભૈરવ જયંતિ ઉજવાઈ, ભાવનગર યુવરાજે યજ્ઞમાં આહુતિ આપી

પાલીતાણાના પ્રસિદ્ધ સ્થાનકે કાળભૈરવ જયંતિ ઉજવાઈ, ભાવનગર યુવરાજે યજ્ઞમાં આહુતિ આપી

ટ્વિટરની એન્જિનીયરિંગ ટીમનું સામૂહિક રાજીનામુ

ટ્વિટરની એન્જિનીયરિંગ ટીમનું સામૂહિક રાજીનામુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.