Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

શિરડી દર્શને જતા મુસાફરોને નડ્યો અકસ્માત

aaspassdaily by aaspassdaily
2023-01-13 11:31:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શુક્રવારની સવાર સાંઈ ભક્તો માટે ખૂબ જ ભયાનક હતી. પચાસ મુસાફરોને લઈને શિરડી જઈ રહેલી લક્ઝરી બસનો નાસિક-શિરડી હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મહારાષ્ટ્રમાં નાસિક-શિરડી હાઈવે પર શુક્રવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 10 મુસાફરોના કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગર, અંબરનાથ અને થાણેના ઘણા શ્રદ્ધાળુઓ શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ તમામ લોકો લક્ઝરી બસમાં દર્શન માટે જઈ રહ્યા હતા. આ બસમાં 50 મુસાફરો સવાર હતા.
આ દરમિયાન સિન્નર-શિરડી હાઈવે પર પાથેર ગામ નજીક બસ અને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંનેને ભારે નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે બસમાં સવાર ઘણા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષો છે. ઈજાગ્રસ્તોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

CM એકનાથ શિંદેએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઈવે પર સર્જાયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ આ ભયાનક માર્ગ અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.

Tags: bus truck accidentMaharashtranr nasik
Previous Post

બે મંત્રીએ જ સરકારી બંગલા ખાલી કર્યા

Next Post

ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા પર રવાના

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા પર રવાના

ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા પર રવાના

PSL કૌભાંડના સંદર્ભમાં CBIના મુંબઈ, દિલ્હી, નોઈડા અને કચ્છમાં 12 સ્થળોએ દરોડા

PSL કૌભાંડના સંદર્ભમાં CBIના મુંબઈ, દિલ્હી, નોઈડા અને કચ્છમાં 12 સ્થળોએ દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.