Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાહરૂખ સરકારના શરણે

શાહરૂખખાને આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિશ્વાને રાત્રે 2 વાગ્યે ફોન કર્યો

aaspassdaily by aaspassdaily
2023-01-23 12:48:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શાહરૂખખાન-દિપિકા પાદુકોણ સ્ટારર યશરાજ ફિલ્મસની ફિલ્મ ‘પઠાન’ 25 મી તારીખે રીલીઝ થઈ રહી છે.ત્યારે કેટલાંક સંગઠનો દ્વારા ફીલ્મ સામે વિરોધ યથાવત છે. આ ફીલ્મને સેન્સર બોર્ડે સર્ટીફીકેટ આપી દીધુ છે. મેકર્સે પણ વિવાદાસ્પદ ગીત કે દ્રશ્યો દુર કરી દીધાની ખાતરી આપી છે. તેમ છતા કેટલાંક લોકો ફીલ્મનો વિરોધ કરી રહ્યા છે
ગુજરાતમાં સુરત સહીત કેટલાંક શહેરોમાં ફીલ્મના પોસ્ટરો સળગાવવામાં આવ્યા હતા તો આસામમાં ગુવાહાટીમાં બજરંગ દળે ફીલ્મનાં પોસ્ટર સળગાવતા શાહરૂખખાને આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિશ્વાને રાત્રે 2 વાગ્યે ફોન કર્યો હતો. આ મામલે આસામનાં મુખ્યમંત્રી બિશ્વાએ જણાવ્યું હતું કે મે તેને ખાતરી આપેલી કે રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારની ફરજ છે. ફીલ્મના પોસ્ટરો સળગાવવાની ઘટના અંગે અમે તપાસ શરૂ કરી છે.
જોકે શનિવારે સીએમે મીડીયાને જણાવ્યું હતું કે કોણ છે શાહરૂખખાન? હું તેને કે તેની ફીલ્મો વિષે કઈ નથી જાણતો તેમને ફોન નથી કર્યો, તેમ છતાં બોલીવુડમાંથી ઘણા લોકો આવુ કરે છે. સમસ્યાઓને લઈને જો આવુ કંઈ થશે તો હું મેટર જોઈશ જોકે આ અંગે રવિવારે કબુલ્યુ હતું કે શાહરૂખનો ફોન આવ્યો હતો.

Tags: aasamindiashahrukh call bishva
Previous Post

આખુ વર્ષ શકય બનશે અમરનાથ યાત્રા

Next Post

સાંઢીયાવાડના દબાણોનો સફાયો કરતી મહાપાલિકા : સઘન કાર્યવાહી માટે કમિશનર બપોર સુધી વિસ્તારમાં રહ્યા

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સાંઢીયાવાડના દબાણોનો સફાયો કરતી મહાપાલિકા : સઘન કાર્યવાહી માટે કમિશનર બપોર સુધી વિસ્તારમાં રહ્યા

સાંઢીયાવાડના દબાણોનો સફાયો કરતી મહાપાલિકા : સઘન કાર્યવાહી માટે કમિશનર બપોર સુધી વિસ્તારમાં રહ્યા

ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

ભાવનગરમાં ઠંડીનો ૩જાે રાઉન્ડ શરૂ, રાત્રીનુ તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.