Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે ખુશીના સમાચાર: હનુમાનમઢી મંદિરમાં દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરી રામ કથાનું આયોજન

aaspassdaily by aaspassdaily
2023-02-27 12:13:59
in રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટના રૈયા રોડ પર આવેલા હનુમાનમઢી મંદિરમાં બિરાજતા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં રાજકોટના હજારો ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનો ભાગ લેશે.રામકથાના આયોજનના ભાગરૂપે ગઈકાલે શહેરના રાજમાર્ગો પર પોથીયાત્રા નીકળી હતી જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. રાજકોટના અતિ પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરોમાનું એક મંદિર રૈયા રોડ પર આવેલું હનુમાન મઢી મંદિર છે.132 વર્ષથી પણ વધુ સમયથી હનુમાન દાદા ત્યાં બિરાજમાન છે તથા દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ કરવાના લાભાર્થે રૈયા રોડ પર આવેલ અલ્કાપુરીમાં અલ્કેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 ફેબ્રુઆરી થી 4 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ બપોરે 2:30 થી 6:30 સુધી આ કથા યોજનારી છે,જેમાં શિવ વિવાહ,રામ જન્મ,રામ વિવાહ,રામ વનવાસ કેવટ પ્રસંગ,શબરી પ્રસંગ,હનુમંત ચરિત્ર સહિત પાવન પ્રસંગોની ઉજવણી થવા જઈ રહી છે. ગઈકાલે કથાના પ્રથમ દિવસે રામ-સીતા તથા હનુમાનજીની આરતી કરી તેમને યાદ કરવામાં આવ્યા.હજારોની સંખ્યામાં રાજકોટની ધર્મ પ્રેમી જનતા આ રામકથા શ્રવણ કરવા આવનારી છે.હમીરપરવાળા હરિકાન્તદાસજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ આ કથાનું રસપાન સૌને કરાવશે. રામ કથા નિમિત્તે કાર,બુલેટ,બાઈક વિવિધ પ્લોટ,ખુલી જીપ તથા ડીજે ના તાલે આ જાજરમાન પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતે યાત્રામાં હાજર રહ્યા હતા તથા અબ તકના માધ્યમથી પણ આ પોથીયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલી લાખો લોકોએ આ પોથી યાત્રાને માણી હતી. મંદિરના પૂજારી કશ્યપભાઈ તથા સમગ્ર આયોજકો વતી સર્વેને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા યથાશક્તિ ધાનપુર કરવાની અપીલ કરવામાં આવી છે

Previous Post

Sidharth Kiara Marriage: પોતાના ‘દુલ્હા’ને જોયા પછી કિયારાની આ પહેલી પ્રતિક્રિયા હતી, સિદ્ધાર્થ દોડતો આવ્યો અને પત્નીને ગળે લગાવી!

Next Post

ભાવનગર શહેર- જિલ્લા વહીવટી કર્મચારી સંઘના ઉપપ્રમુખ નીમાતા તેજસ જાેશી

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત
તાજા સમાચાર

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત

April 16, 2025
દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત
તાજા સમાચાર

રાજકોટમાં હિટ એન્ડ રન: 100-120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા: વૃદ્ધનું મોત

March 17, 2025
રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત
તાજા સમાચાર

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત

March 15, 2025
Next Post
ભાવનગર શહેર- જિલ્લા વહીવટી કર્મચારી સંઘના ઉપપ્રમુખ નીમાતા તેજસ જાેશી

ભાવનગર શહેર- જિલ્લા વહીવટી કર્મચારી સંઘના ઉપપ્રમુખ નીમાતા તેજસ જાેશી

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિન નિમિત્તે યોજાશે દક્ષિણોત્સવ

કાલે યોજાશે દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ‘આનંદોત્સવ'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.