Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

બિપરજોય: PM મોદીએ બોલાવી બેઠક બેઠકમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા

aaspassdaily by aaspassdaily
2023-06-12 12:41:33
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતની માથે મંડરાઈ રહેલા વાવાઝોડાના ખતરાને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગુજરાત સરકારના અધિકારીઓ, ગુજરાતના જિલ્લા કલેક્ટરો, IMD અને NDRFના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
બિપોરજોય વાવાઝોડાને લઈને થોડીવારમાં દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીચક્રવાત બિપોરજોય અંગે સમીક્ષા બેઠક યોજશે. જેમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે NDRFના અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થશે.

નવલખી અને પોરબંદર બંદરે લગાવાયું 10 નંબરનું સિગ્નલ
મોરબી જિલ્લાના નવલખી બંદરે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. 9 નંબરનું સિગ્નલ ચેન્જ કરીને 10 નંબરનું સિગ્નલ મુકવા આદેશ કરાયો છે. નવલખી બંદરને તાત્કાલિક અસરથી ખાલી કરવા અધિકારીઓને અપાઇ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું કચ્છના માંડવી બાજુ અથડાઈ તેવી શક્યતાઓ છે. ભારે પવન અને ભારે વરસાદ મોરબી જિલ્લામાં પડે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પોરબંદરના બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 9 નંબરનું સિગ્નલ હટાવી 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

‘માંડવી અને કરાચી વચ્ચે ટકરાઈ શકે છે વાવાઝોડું’

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

Previous Post

મહારાષ્ટ્રમાં પોલીસ અને વારકરીઓ વચ્ચે ઘર્ષણ

Next Post

કેરળ-મુંબઇમાં દરિયો બન્યો ગાંડોતૂર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
કેરળ-મુંબઇમાં દરિયો બન્યો ગાંડોતૂર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

કેરળ-મુંબઇમાં દરિયો બન્યો ગાંડોતૂર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

કેન્દ્ર સરકારે મોકલી NDRFની વધુ 2 ટીમો

કેન્દ્ર સરકારે મોકલી NDRFની વધુ 2 ટીમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.