Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટી.બી.ના દર્દીઓ સેવા યજ્ઞ – પોષક કીટ વિતરણ કરનારા ૩૦૦ જેટલા લોકોનું કરાયું સન્માન

aaspassdaily by aaspassdaily
2023-09-15 15:06:23
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
આરોગ્ય સેવાઓ જન જન સુધી પહોંચાડવા ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ” નામક રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવાયો હતો. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શૃંખલા અન્વયે રાજકોટ જિલ્લાનો આ કાર્યક્રમ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજ ખાતે યોજાયો હતો.

જેમાં ૩૦૦ જેટલા ટી.બી.ના દર્દીઓને પોષક કીટ વિતરણ કરનારા દાતાઓનું સાંસદ રામ ભાઈ મોકરિયા અને મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન થયુ હતું.

જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતાના જણાવાયા અનુસાર, ‘‘ટી.બી.(ટયુબરકલોસીસ) નિર્મૂલન માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઇ રહયા છે. ટી.બી. ફેફસા ઉપરાંત શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. મગજ, લીવર, ગર્ભાશયની અંદર, આંગળીઓ, નખ કે આંખો ઉપર બહારની બાજુમાં પણ થઇ શકે છે. ટી.બી.ના બેકટેરિયાને નાશ કરવા ખૂબ મુશ્કેલ છે. ટી.બી.ના મુખ્ય લક્ષણોમાં ઉધરસ, વજન ઉતરવું, અશકિત, ઉબકા વગેરે છે. આ ઉપરાંત, કોઇ પણ  લક્ષણો વિનાનો છુપો ટી.બી. પણ હોઇ શકે. ટી.બી.નો રોગ તેના ધારક દર્દીને શકિતહીન કરી નાખે છે. ત્યારે સરકાર દ્વારા દર્દીને પોષક આહાર મળે તે માટે દર માસે રૂ. ૫૦૦ દર્દીના ખાતામાં જમા કરવામાં આવે છે આ ઉપરાંત સમાજમાં અનેક દાતાઓ પણ ટીબીના દર્દીઓને પોષકયુકત આહારની કીટ આપે છે.’’
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતા, ડો.વાછાણી, ડો.લકકડ, જિલ્લા કવોલીટી મેડિકલ ઓફિસર ડો. પી.કે.સિંઘ, નર્સીંગ કોલેજના આચાર્ય અરુણાબેન, મેડિકલ કોલેજના ડિન ભારતી પટેલ, પી.એમ.જે.એ.વાય.ના નોડલ ઓફિસર ડો. ચાવડા, તબીબો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Previous Post

અમેરિકા: કેલિફોર્નિયામાં ફાસ્ટ ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોને મળશે કલાકદીઠ 1,660 રૂપિયા

Next Post

‘‘પોષણ માસની ઉજવણી’’ અંતર્ગત રાજકોટના સરધાર ગામે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન થયું

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
‘‘પોષણ માસની ઉજવણી’’ અંતર્ગત રાજકોટના સરધાર ગામે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન થયું

‘‘પોષણ માસની ઉજવણી’’ અંતર્ગત રાજકોટના સરધાર ગામે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન થયું

પોલીસ વાહનની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીની જ્હાનવીના મોતથી ભારે આક્રોષ

પોલીસ વાહનની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીની જ્હાનવીના મોતથી ભારે આક્રોષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.