Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘‘પોષણ માસની ઉજવણી’’ અંતર્ગત રાજકોટના સરધાર ગામે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન થયું

aaspassdaily by aaspassdaily
2023-09-15 15:07:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
 ગુજરાત સરકાર દ્વારા હાલમાં ‘‘પોષણ માસ’’ની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે રાજકોટ ગ્રામ્યના સરધાર ગામે પોષણ માસની ઉજવણી પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજીના અધ્યક્ષસ્થાને થઇ હતી.
આ તકે પ્રોગ્રામ ઓફિસરએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યને કુપોષણ મુક્ત કરવાના અભિયાનની માહિતી આપી હતી. સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોને સવારે નાસ્તો તથા બપોરે ભોજન આપવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતાઓને દર મહીને ૪ માતૃ શક્તિના પોષક તત્વોના પેકેટ્સ તથા કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ્સ  આપવામાં આવે છે, તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મિલેટની વાનગીઓનુ નિદર્શન,   કિશોરીઓની મહેંદી સ્પર્ધા વગેરેનું પણ આયોજન કરાયું હતું.
ફાસ્ટ-ફૂડના યુગમાં ઓબેસિટી તથા હૃદયરોગના કેસોમાં સતત વધારામાં ઓર્ગેનિક અને પોષણ તત્ત્વયુક્ત આહાર રોજીંદા જીવનમાં અપનાવામાં તે માટે ૨૦૨૩ના વર્ષની ‘‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’’ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવણી થઇ રહી છે. રાજકોટ જિલ્લામાં પણ દરેક આંગણવાડીમાં વિવિધ કાર્યક્રમો યોજીને મિલેટસ અંગે માહિતી આપવામાં આવી હતી અને મિલેટસથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. જેથી વાલીઓ દ્વારા રોજીંદી વાનગીઓમાં વધુને વધુ ઉપયોગ કરી શકે અને પરિવારને તંદુરસ્ત રાખી શકે, તેમ પ્રોગ્રામ ઓફિસરએ જણાવ્યું હતું.
આ તકે સી.ડી.પી.ઓ. પ્રફુલાબેન મકવાણા, મુખ્ય સેવિકાશ્રી હંસાબેન રામાણી, નીલાબેન કણજારીયા સહિતનો આઈ.સી.ડી.એસ.નો  સ્ટાફ, સગર્ભા, ધાત્રી માતા, વાલીઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Previous Post

ટી.બી.ના દર્દીઓ સેવા યજ્ઞ – પોષક કીટ વિતરણ કરનારા ૩૦૦ જેટલા લોકોનું કરાયું સન્માન

Next Post

પોલીસ વાહનની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીની જ્હાનવીના મોતથી ભારે આક્રોષ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
પોલીસ વાહનની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીની જ્હાનવીના મોતથી ભારે આક્રોષ

પોલીસ વાહનની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીની જ્હાનવીના મોતથી ભારે આક્રોષ

ઠાસરામાં શિવયાત્રા પર પથ્થરમારા, 3 પોલીસકર્મીઓ સહિત 6 ઘાયલ, 15ની ધરપકડ

ઠાસરામાં શિવયાત્રા પર પથ્થરમારા, 3 પોલીસકર્મીઓ સહિત 6 ઘાયલ, 15ની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.