Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઠાસરામાં શિવયાત્રા પર પથ્થરમારા, 3 પોલીસકર્મીઓ સહિત 6 ઘાયલ, 15ની ધરપકડ

શિવજીની સવારી પસાર થઈ ત્યારે ધાબા પરથી 25 જેટલા લોકોએ બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો

aaspassdaily by aaspassdaily
2023-09-16 10:19:54
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ખેડા જિલ્લામાં શિવયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઠાસરામાં આ પથ્થરમાર્યા બાદ બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો, ત્યારબાદ પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું અને છ પથ્થરબાજો સહિત 15 લોકોની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ ઠાસરા પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. તો આસપાસના પોલીસ મથકના કર્મીઓ પણ દોડી આવ્યા હતા. આ સાથે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા ડીવાયએસપી પણ ઠાસરા આવી પહોંચ્યા હતા. હાલમાં ચાંપતો બંદોબસ્ત બનાવ સ્થળે ગોઠવી દીધો છે. જેના કારણે કરફ્યુ જેવો સન્નાટો છવાયો છે.
હિંદુ ધર્મના પવિત્ર તહેવારોની શોભાયાત્રા પર જ વારંવાર પથ્થરમારો થતા હોય છે. રામ નવમી હોય, ગણપતિ વિસર્જન કે પછી શિવજીની સવારી કેટલાક કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો વારંવાર અપકૃત્ય કરે છે. શાંતિને પલિતો ચાંપીને તોફાની તત્વો છટકી જાય છે. ખેડાના ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઈ શિવજીની સવારી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી 25 જેટલા લોકોએ બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો. ધાર્મિક શોભાયાત્રામાં સામેલ મહિલા અને બાળકો પર પણ પથ્થરો ઝીંકાયા. જે બાદ દોડાદોડી મચી ગઈ હતી.
ઘટનાના પગલે ખેડા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ગામમાં સઘન પેટ્રોલિંગ શરુ કર્યું હતું અને આ બનાવમાં સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. ગામમાં શાંતિ ડહોળનારા તત્વોની શોધખોળ કરાઇ રહી છે. ઘટનાના પગલે પોલીસ તંત્રમાં પણ દોડધામ થઇ ગઇ હતી.

Previous Post

પોલીસ વાહનની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીની જ્હાનવીના મોતથી ભારે આક્રોષ

Next Post

છરીની અણીએ 11 લાખની લૂંટ કરનાર સાળો-બનેવીને ઝડપી પાડ્યા

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
છરીની અણીએ 11 લાખની લૂંટ કરનાર સાળો-બનેવીને ઝડપી પાડ્યા

છરીની અણીએ 11 લાખની લૂંટ કરનાર સાળો-બનેવીને ઝડપી પાડ્યા

ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ

ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.