Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ – આનંદીબહેન પટેલ

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોને લઈ પૂર્વ મુખ્યમંત્રીએ ચિંતા વ્યકત કરી

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 12:32:57
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે એટેકના બનાવોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ. છેલ્લા એક વર્ષ દરમિયાન જે મહિલા, પુરુષો અને યુવાનોના મોત નિપજ્યા છે તેનો સ્ટડી કરાવવો જોઈએ અને જાણવું જોઈએ કે શા માટે આ ઘટનાઓ બની રહી છે? આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, મેં મનસુખભાઈ સાથે વાત કરી હતી. એમને રિસર્ચ કરાવ્યું છે એમાં કોરોનાનું કોઈ કારણ ન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકના કારણે મોતના બનાવમાં વધારો થયો છે. તેમાં પણ નવરાત્રિ તહેવારો દરમિયાન તો રોકેટગતિએ કેસ વધ્યા છે. ત્રણ જ દિવસમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે 12 જેટલા લોકોના મોત નિપજ્યા છે. પાટણના સંડેરમાં ખોડલધામ સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જ આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિના સમયની અંદર કેટલા યુવાનો ગરબા ગાતા ગાતા મૃત્યુ પામ્યા એનું એનાલિસિસ થવું જોઈએ. શા માટે આ ઘટનાઓ બની રહી છે. એવું શું કરી રહ્યા છીએ કે આવી ઘટનાઓ બની રહી છે. ઋષિકેશ પટેલને કહ્યું હતું કે, એક વર્ષમાં યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવવો જોઈએ.

Tags: aanandiben patelgujaratHeart Attack
Previous Post

2 ચક્રવાતી વાવાઝોડાનો ખતરો

Next Post

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

નોર્થ ગાઝા ખાલી કરો નહીંતર આતંકી સમજીશું : ઇઝરાયલ

નોર્થ ગાઝા ખાલી કરો નહીંતર આતંકી સમજીશું : ઇઝરાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.