Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

સૂર્યકુમાર યાદવ , પ્રસિદ્ધ કૃષ્ણા અને ઇશાન કિશન સામેલ

dharmendravaghela by dharmendravaghela
2023-11-21 13:11:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર પાંચ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. પસંદગીકારોએ 15 સભ્યોની ટીમ પ્રથમ ત્રણ મેચ માટે પસંદ કરી છે જ્યારે અંતિમ બે મેચમાં શ્રેયસ અય્યર પણ ટીમ સાથે વાઇસ કેપ્ટન તરીકે જોડાશે. સૂર્યકુમાર યાદવ આ ત્રણ મેચની ટી-20 સિરીઝમાં કેપ્ટન્સી કરવાનો છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 23 નવેમ્બરથી શરૂ થઇ રહેલી પાંચ મેચની ટી-20 સિરીઝ માટે જે ખેલાડીઓને તક મળી નથી તેમાં વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસન, ભૂવનેશ્વર કુમાર, લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, અભિષેક શર્મા અને રિયાન પરાગનું નામ સામેલ છે. વર્લ્ડકપ 2023ની ટીમમાંથી માત્ર ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સૂર્યકુમાર યાદવ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણા અને ઇશાન કિશનનું નામ સામેલ છે. બીજી તરફ શ્રેયસ અય્યર અંતિમ બે મેચમાં ટીમનો ભાગ બનશે.
પસંદગીકારોએ તે ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેમણે આયરલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 સિરીઝ અને પછી ચીનમાં રમાયેલ એશિયન ગેમ્સ 2023માં સારૂ પ્રદર્શન કર્યું છે. આ સાથે તે ખેલાડીઓને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમનું આઇપીએલ ગત બે સિઝનમાં સારૂ રહ્યું છે.

Tags: ausT20team india announce
Previous Post

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ

Next Post

ગોધરા- દાહોદ હાઈવે પર અકસ્માતમાં ચારના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
ગોધરા- દાહોદ હાઈવે પર અકસ્માતમાં ચારના મોત

ગોધરા- દાહોદ હાઈવે પર અકસ્માતમાં ચારના મોત

ટનલમાં ફસાયેલા કામદારોને 9 દિવસ પછી ભોજન મળ્યું

ટનલમાં ફસાયેલા કામદારોને 9 દિવસ પછી ભોજન મળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.