Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

34 વર્ષ પછી થયેલી દુષ્કર્મની ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ

બંધારણીય કોર્ટ તરીકેની સતાનો ખાસ વિયોગ : ફરિયાદીનો હેતુ મિલ્કત માટેનો લોભ : ખંડપીઠ

aaspassdaily by aaspassdaily
2024-01-18 11:27:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં 2016માં શરૂ થયેલી મી-ટુ મુવમેન્ટ સમયે બોલીવુડથી લઈને મિડીયા ક્ષેત્રની અનેક માહિતી મહિલાઓએ તેઓ સગીરવયથી આજ દિન સુધીમાં અનેક વખત જાતિય સતામણીનો ભોગ બની ચુકી છે તેવા ઘટસ્ફોટ કરીને સનસનાટી મચાવી હતી અને તેઓ અનેક પુરૂષો માટે કારકિર્દી રોળાઈ જાય તેવી સ્થિતિ બની હતી તે સમયે સુપ્રીમ કોર્ટે એક મુસ્લિમ મહિલાએ 34 વર્ષ પુર્વે તેના પર થયેલા બળાત્કાર અંગેની કરેલી ફરિયાદ રદ કરી હતી.
2016માં આ મહિલાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, 1983માં તેના પર એક હિન્દુ પુરૂષે કરેલા બળાત્કારથી તેને એક પુત્રનો જન્મ પણ થયો હતો. આસામની આ ઘટનામાં ગુવાહાટી હાઈકોર્ટે પણ એફઆઈઆર રદ કરવાની કહેવાતા પાસેથી પુરુષની અરજી નકારતા તે સુપ્રીમમાં પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ બી.આર.ગવઈના નેતૃત્વ હેઠળની ખંડપીઠે 34 વર્ષ પછી ફરિયાદ નોંધાવાતા મહિલાના આશય સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ચોકકસ પણે દુષ્કર્મ સામે તે મહિલા સગીર હતી પણ આ સંબંધ સંમતીથી બંધાયા હતા અને પુરુષે તેનાથી થયેલા સંતાનને પોતાના પુત્રની જેમ જ ઉછેર્યો હતો તથા તેની તમામ જરૂરિયાત પુર્ણ કરી છે તથા હજુ કરી રહ્યા છે.
વાસ્તવમાં અદાલતે નોંધ્યું કે ,પિતાની મિલ્કતમાં ભાગ નહી મળતા માતા-પુત્રએ આ રીતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફકત મિલ્કતના લોભ માટે જ 34 વર્ષ પુર્વે આ ફરિયાદ નોંધાઈ હતી અને બંધારણીય અદાલત તરીકે સુપ્રીમ કોર્ટને એફઆઈઆર રદ કરવાનો અધિકાર છે.

Advertisement
Previous Post

મૃત્યુનોંધ 17-01-24

Next Post

પાક. સેનાએ સરહદ પાર કરીને ઇરાનના અનેક આતંકી સ્થળોએ કર્યા હુમલા

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
પાક. સેનાએ સરહદ પાર કરીને ઇરાનના અનેક આતંકી સ્થળોએ કર્યા હુમલા

પાક. સેનાએ સરહદ પાર કરીને ઇરાનના અનેક આતંકી સ્થળોએ કર્યા હુમલા

રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.