Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2027 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો તમે જીતાડજો 182માંથી 182 સીટ જીતાડજો

ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલના કૉંગ્રેસ પર પ્રહાર

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 11:48:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી તેમને આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કૉંગ્રેસમાં કાંઈ લેવાનું નથી. કૉંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. રામ મંદિરનો વિરોધ કરે તે પાર્ટીમાં તો હું ના જ હોઉં. આ તરફ સી.આર પાટીલે કહ્યું કે, ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાઈ એટલે તેઓ પરત ફર્યાં છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે રામમંદિર મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી. પાટીલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કૉંગ્રેસીઓ રામમંદિર પર કૉમેન્ટ કરી ભાજપને કહેતા…ભાજપવાળા ‘રામમંદિર બનાયેંગે, પર તારીખ નહીં બતાયેંગે’. પણ અમે રામમંદિરની તારીખ પણ બતાવી અને દર્શન પણ કરાવી દીધા. આ સિવાય પાટીલે કહ્યું કે, વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણીમાં હું પ્રમુખ નહીં હોવ, ત્યારે ભાજપના કાર્યકરો તમે જીતાડજો 182માંથી 182 સીટ જીતાડજો.

Tags: ex congress mla chirag patel join bjpgujaratkhambhat
Previous Post

કુખ્યાત મુફ્તી સલામન અઝહરીને અમદાવાદ બાદ જૂનાગઢ લઈ જવાશે

Next Post

બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.