Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ

બાલાઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી થયેલા વિકાસના કામો માત્ર ફુલઝડી છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-10 11:50:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના બાલાઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી થયેલા વિકાસના કામો માત્ર ફુલઝડી છે. હવે વિકાસના રોકેટને વધુ ઉંચાઈઓ પર લઈ જવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે હજી તો આ ટ્રેલર છે. હવે ભારતને નવી ઉંચાઈ પર લઈ જવાનું છે. તેમણે કહ્યું કે મોદી મોજ કરવા માટે જન્મ્યા નથી.
પીએમ મોદીએ પોતાને ભગવાન મહાકાલના ભક્ત જણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી કાં તો મહાકાલ આગળ ઝૂકે છે અથવા જનતા જનાર્દન સમક્ષ. બાલાઘાટમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોનો પ્રેમ સ્પષ્ટપણે દર્શાવે છે કે 4 જૂને મધ્યપ્રદેશમાં કેવા પરિણામો આવવાના છે.
​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસમાં બીજી વખત મધ્યપ્રદેશમી મુલાકાતે પહોંચ્યા હતા. મોદી (મંગળવારે) બાલાઘાટમાં ભાજપના ઉમેદવાર ભારતી પારધીની તરફેણમાં રેલીમાં સંબોધન કર્યું હતુ. આ પહેલા તેઓ 2014માં ચૂંટણી પ્રચાર માટે અહીં આવ્યા હતા.

Tags: balaghatmodiMP
Previous Post

છત્તીસગઢમાં બસ ખીણમાં ખાબકી, 12નાં મોત:15 ઈજાગ્રસ્ત

Next Post

એમની માનસિકતા ઠીક નહીં હોય : તમે તમારી માનસિકતા ઠીક રાખો – સી.આર. પાટીલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ

July 9, 2025
રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
Next Post
એમની માનસિકતા ઠીક નહીં હોય : તમે તમારી માનસિકતા ઠીક રાખો – સી.આર. પાટીલ

એમની માનસિકતા ઠીક નહીં હોય : તમે તમારી માનસિકતા ઠીક રાખો - સી.આર. પાટીલ

ગૌમાંસના સમોસાના રાજ્ય વ્યાપી નેટવર્કનો ઘટસ્ફોટ

ગૌમાંસના સમોસાના રાજ્ય વ્યાપી નેટવર્કનો ઘટસ્ફોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.