Friday, May 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ. બંગાળમાં રાજ્યપાલ પર છેડતીનો આરોપ

એક હંગામી મહિલા કર્મચારીએ ડૉ. સીવી આનંદ બોઝ પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-05-03 12:18:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહિલાનો આરોપ છે કે રાજ્યપાલે તેને તેના બાયોડેટા સાથે રાજભવન ખાતેની ચેમ્બરમાં આવવા કહ્યું, જ્યાં તેની છેડતી કરવામાં આવી. મહિલાએ વધુમાં કહ્યું કે તેમણે આ અંગે પહેલા રાજભવન સ્થિત ચોકી પર તૈનાત પોલીસકર્મીઓને ફરિયાદ કરી હતી. ત્યાંથી તેને પોલીસ સ્ટેશન જવાનું કહેવામાં આવ્યું.
કોલકાતા રાજભવનની એક હંગામી મહિલા કર્મચારીએ રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝ પર છેડતીનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ગઈ હતી અને રાજ્યપાલે તેની બે વખત છેડતી કરી હોવાનો દાવો કરતી લેખિત ફરિયાદ નોંધાવી હતી. પહેલી ઘટના ગત 24 એપ્રિલે બની હતી. જે બાદ ગુરુવારે સાંજે ફરી તેની છેડતી કરવામાં આવી હતી. તેના પર રાજભવને કહ્યું છે કે ‘સત્યની જીત થશે.’
પોલીસ દ્વારા મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે મહિલા 2019થી રાજભવનમાં હંગામી ધોરણે કામ કરી રહી છે. તે રાજભવન સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહે છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે આ અંગે રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે.
રાજ્યપાલે પણ મોડી સાંજે મહિલાના આરોપોનો જવાબ આપ્યો હતો. ગવર્નર બોસે એક નિવેદન જારી કરીને કહ્યું કે ‘સત્યની જીત થશે. હું ષડયંત્રથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો ઈચ્છે છે, તો ભગવાન તેમનું ભલું કરે. પરંતુ બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા સામેની મારી લડાઈને નહીં રોકી શકો’

Tags: chhedati aarop on governor cv aanand bosewest bengal
Previous Post

બાર એસોસિએશનમાં એક તૃતિયાંશ મહિલા અનામત લાગુ કરો : સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Next Post

એક રનથી જીત્યું સનરાઈઝ હૈદરાબાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
એક રનથી જીત્યું સનરાઈઝ હૈદરાબાદ

એક રનથી જીત્યું સનરાઈઝ હૈદરાબાદ

ઘોઘા નજીક રોડ ઉપર ખૂંટિયો આડો ઉતરતાં સ્કૂટર સ્લીપ થઇ જતા સ્કૂટર ચાલકનું મોત

ઘોઘા નજીક રોડ ઉપર ખૂંટિયો આડો ઉતરતાં સ્કૂટર સ્લીપ થઇ જતા સ્કૂટર ચાલકનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.