Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાદ્યપદાર્થોમાંથી જીવજંતુ નીકળશે તો હોટેલ, રેસ્ટોરાં 5 હજાર દંડ ભરી છૂટી નહીં શકે

ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારાની સરકારને ભલામણ

dharmendravaghela by dharmendravaghela
2024-07-10 11:58:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ખાદ્યપદાર્થોમાંથી વંદા, ગરોળી, જીવજંતુ નીકળવાની ઘટનાઓ ઉપરા છાપરી બનતા અમદાવાદ મ્યુનિ. સહિતના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગોએ પેટા કાયદામાં સુધારાની સરકારને ભલામણ કરી છે. હાલ આ ભલામણો તૈયાર થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વખત પેટા કાયદામાં સુધારો થશે પછી ખાદ્યપદાર્થમાંથી જીવજંતુ નીકળે તો હોટેલ-રેસ્ટોરાં 5 હજાર દંડ ભરી છૂટી નહીં શકે.
છેલ્લા 6 મહિનામાં ખાદ્યપદાર્થોમાંથી જીવજંતુ નીકળ્યા 21 ઘટના બની છે. અત્યારે એવું બને છે કે, આવી બેદરકારી પકડાવા છતાં હોટેલ કે રેસ્ટોરાંનો માલિક માંડ 5 હજાર દંડ ભરીને છૂટી જતો હોય છે. જીપીએમસી એક્ટ હેઠળ મહત્તમ 5 હજાર દંડની જોગવાઈ છે. એકમ સીલ થાય તો પણ પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ રજૂ કરી માલિક છૂટી જતા હોય છે, કાયદાનો કોઈ ડર રહેતો નથી. પેટા કાયદામાં સુધારા કરવામાં આવે પછી કસૂરવાર એકમો પર મોટી રકમનો દંડ લદાઈ શકે છે કે તે લાંબા સમય સુધી સીલ થઈ શકે છે. હજુ સુધી દંડ વધારીને કેટલો રાખવો કે કેટલી સમયમર્યાદા સુધી એકમ સીલ કરવું તેનો અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પછી લેવામાં આવશે.
જીપીએમસી એક્ટ મુજબ જ્યાં 5 હજારનો મહત્તમ દંડ લેવાય છે, ત્યાં સુધારા બાદ દંડની રકમમાં અનેકગણો વધારો થઈ શકે છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સીલિંગની સત્તા નહીં હોવાનું કહેવાય છે, જો કે આ બાયલોઝમાં હોટેલ-રેસ્ટોરાં સીલિંગની સત્તા મળી શકે છે. અખાદ્યપદાર્થનો નાશ કરવા માટે વધુ અસરકારક સત્તા મળી શકે છે. કાયદા મુજબ ગ્રાહક પોલીસ ફરિયાદ પણ કરી શકે છે.

Tags: gujaratincects in foodlaw
Previous Post

છ વર્ષના દીકરાનું પિતાએ જ કર્યું અપહરણ : પોલીસે ત્રણની ધરપકડ કરી

Next Post

આજે ફરી એનડીએ અને ઈન્ડી વચ્ચે જંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
8 રાજ્યોની 57 બેઠકો પર આવતીકાલે મતદાન : વારાણસીથી PM મોદી મેદાનમાં

આજે ફરી એનડીએ અને ઈન્ડી વચ્ચે જંગ

સરહદીય વિસ્તારોમાં ડેમોગ્રાફિક સંતુલન જોખમાયું, મુસ્લિમ વસતીમાં વધારો

સરહદીય વિસ્તારોમાં ડેમોગ્રાફિક સંતુલન જોખમાયું, મુસ્લિમ વસતીમાં વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.