Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો જીત્યો ખિતાબ

યુનિસેફ એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2024-09-20 12:06:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવી ખૂબ જ ખુશ છે. તેણે બોલિવૂડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી, ધ્રુવીએ કહ્યું- ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એક અતુલ્ય સન્માન છે. તે તાજ કરતાં વધુ છે. તે મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.’
સુરીનામની લિસા અબ્દોએલહકને ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ સ્પર્ધામાં પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી. નેધરલેન્ડની માલવિકા શર્માએ સેકન્ડ રનર અપનું સ્થાન મેળવ્યું હતું. મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુસાન મૌટેટે જીત મેળવી હતી. આ કેટેગરીમાં સ્નેહા નામ્બિયારને ફર્સ્ટ રનર અપ અને યુનાઈટેડ કિંગડમની પવનદીપ કૌરને સેકન્ડ રનર અપનો ખિતાબ મળ્યો છે. આ ઉપરાંત ટીન કેટેગરીમાં ગ્વાડેલુપની સિએરા સુરેટને ‘મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ’નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ કેટેગરીમાં નેધરલેન્ડની શ્રેયા સિંહને ફર્સ્ટ રનર અપ અને સુરીનામની શ્રદ્ધા તેડજો સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી.

Tags: dhruvi patel miss india worldwildUSA
Previous Post

પશુઓની ચરબી ભેળવવાનો આરોપ : તિરુપતિ મંદિરમાં બ્રાહ્મણો દરરોજ બનાવે છે 3.5 લાખ લાડુ

Next Post

ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના એકપણ મોટા નેતા ન આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના એકપણ મોટા નેતા ન આવ્યા

ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના એકપણ મોટા નેતા ન આવ્યા

ભાવનગરમાં આનંદનગર જલારામ મંદિર ખાતે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ભાવનગરમાં આનંદનગર જલારામ મંદિર ખાતે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.