Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રતિબંધ લાગું કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે ઝડપી પગલાં લો : સુપ્રીમ કોર્ટ

દિલ્હીમાં 2 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે GRAP-IV : સ્કૂલોને છૂટ આપવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-11-29 11:33:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે, તમામ GRAP-IV પગલાં 2 ડિસેમ્બર સુધી દિલ્હીમાં અમલમાં રહેશે. જોકે, શાળાઓ માટે બનાવેલા નિયમો હળવા કરી શકાય છે.જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે કહ્યું- કોર્ટ કમિશનરનો રિપોર્ટ દર્શાવે છે કે સત્તાવાળાઓ પ્રતિબંધોને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આમાં ગંભીર ભૂલો કરનારા અધિકારીઓ સામે ઝડપથી પગલાં લેવા જોઈએ.
સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારને તેના અધિકારીઓને સેટેલાઇટ ડિટેક્શનથી બચવા માટે સાંજે 4 વાગ્યા પછી પરાળી સળગાવવાની સલાહ ન આપવાનો નિર્દેશ આપવાનો પણ આદેશ આપ્યો હતો. 25 નવેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે- પ્રદૂષણ ઓછું ન થાય ત્યાં સુધી દિલ્હીમાં ગ્રેપ-4 લાગુ રહેશે. તેમજ એર ક્વોલિટી કમિશનને બે દિવસમાં જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં કેટલી જલ્દી શાળાઓ ખુલશે. કેસની સુનાવણી કરતાં તેમણે કહ્યું કે આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે માત્ર ટેક્નોલોજીના ઉપયોગથી ન્યાયની ગુણવત્તામાં સુધારો થશે નહીં. આપણે સમસ્યાનો કાયમી ઉકેલ શોધવો પડશે.

Tags: delhi pollution supreme court
Previous Post

ખંડવામાં આતંકવાદ વિરુદ્ધ મશાલ રેલીમાં આગ ફાટી નીકળી, 50થી વધુ લોકો દાઝી ગયા

Next Post

મણિપુરઃ 16 નવેમ્બરથી બંધ શાળાઓ આજથી ખુલશે

dharmendravaghela

dharmendravaghela

Related News

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત
તાજા સમાચાર

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત

July 11, 2025
નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન
તાજા સમાચાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

July 11, 2025
Next Post
મણિપુરઃ 16 નવેમ્બરથી બંધ શાળાઓ આજથી ખુલશે

મણિપુરઃ 16 નવેમ્બરથી બંધ શાળાઓ આજથી ખુલશે

યુક્રેન પર રશિયાનો ઘાતક હુમલો, 90થી વધુ મિસાઈલ અને 100 ડ્રોન ઝીંક્યા

યુક્રેન પર રશિયાનો ઘાતક હુમલો, 90થી વધુ મિસાઈલ અને 100 ડ્રોન ઝીંક્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.