Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘કોમન સીવીલ કોડ’ લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય : આજથી ધારો લાગુ

ગુજરાતમાં પણ વર્ષનાં અંતે કોમન સિવીલ કોડ લાગુ કરવા દેવાશે : મોદીના અભિનંદન

dharmendravaghela by dharmendravaghela
2025-01-27 12:17:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં આગામી દિવસોમાં સમાન નાગરીક ધારો ‘કોમન સીવીલ કોડ’ લાગુ કરવાની મહત્વની કામગીરીમાં આજે ઉતરાખંડમાં આ નવો ધારો લાગુ થઈ ગયો છે. બંધારણમાં પણ સમગ્ર દેશમાં કોમન સીવીલ કોડ લાગુ કરવાનો માર્ગદર્શક સિદ્ધાંત છે અને આઝાદીનાં 75 વર્ષ બાદ તે એક નાના રાજયથી લાગુ થઈ રહ્યો છે. ઉતરાખંડ વિધાનસભામાં આ અંગેનો ખરડો મંજુર કર્યા બાદ રાષ્ટ્રપતિએ તેને બહાલ રાખતા આજથી તે રાજયમાં લાગુ થઈ ગયો છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ અંગેના એક પોર્ટલનો પ્રારંભ કર્યો હતો.
આવતીકાલે વડાપ્રધાન મોદી દહેરાદુન આવી રહ્યા છે તે પૂર્વ આ ધારો લાગુ કરી દેવાયો તે સૂચક છે. આ નવા ધારાના અમલથી હવે મુસ્લીમ પર્સનલ લો-સહીતનાં અલગ અલગ ધર્મનાં કાનુનોનાં સ્થાને હવે એક જ કાનુન હેઠળ તમામ ધર્મો આવી જશે. દેશમાં આ કાનુન લાગુ કરવામાં ઉતરાખંડ પ્રથમ રાજય બન્યુ છે. અગાઉ આ કાનુન લાગુ કરવા માટેની મોકડ્રીલ પણ કરવામાં આવી હતી અને બાદમાં તેઓ જે મુદાઓ ઉપસ્થિત થયા તેનું નિરાકરણ કરાયું છે.
ઉતરાખંડ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ કોમન વિવિધ કોડ લાગુ થશે તેવા સંકેત છે. રાજય સરકારે આ માટેની પ્રાથમીક તૈયારીઓ કરી લીધી છે અને આ વર્ષમાં તે લાગુ થવાની શકયતા છે. ભાજપે પણ તેના પ્રારંભીક ચૂંટણી ઢંઢેરામાં કોમન વિવિધ કોડ લાગુ કરવાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાએ આવી હતી તેના અમલનો પ્રારંભ થયો છે. અગાઉ અયોધ્યા રામમંદિરનો મુદ્દો ભાજપે સફળ બનાવ્યો છે અને કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી પણ નિશ્ચિત કરી છે.

Tags: UCCUttarakhand
Previous Post

76માં પ્રજાસતાક પર્વે કર્તવ્ય પથ પર સૈન્યએ બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

Next Post

પ્લાસ્ટિક કેરી બેગ પરના બારકોડ ફરજિયાત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પ્લાસ્ટિક કેરી બેગ પરના બારકોડ ફરજિયાત

પ્લાસ્ટિક કેરી બેગ પરના બારકોડ ફરજિયાત

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.