Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હા, મારાથી ભુલ થઇ છે : રણવીર અલ્હાબાદિયાએ ભૂલ કબૂલ કરી

રણવીરની માતા-પિતાને લઇને ટીપ્પણીએ વિવાદ જગાવેલો

dharmendravaghela by dharmendravaghela
2025-02-26 11:56:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. ગઈ કાલે રણવીર અલ્લાહબદિયાએ તપાસ અધિકારીની સામે પોતાના નિવેદનમાં પોતાની ભૂલ કબૂલ કરી છે. રણવીરે કહ્યું કે, ‘મારાથી ભૂલ થઈ છે.’ સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, ’હું સમય રૈનાનો મિત્ર છું. તેથી જ હું તે શોમાં ગયો હતો. જે લાઇન પર વિવાદ થયો હતો તે બોલવું મારી ભૂલ હતી. મારે આવું ના બોલવું જોઈતું હતું.’
રણવીરે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે મેં ભૂલ કરી છે. રણવીરે એવો પણ દાવો કર્યો હતો કે મેં શોમાં જવા માટે પૈસા લીધા નથી. અમે યુટ્યુબર છીએ અને તેથી જ મિત્રતાના કારણે અમે એકબીજાના શોમાં આવતા રહીએ છીએ.’ યુટ્યુબર સમય રૈના યુટ્યુબ પર ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામનો શો ચલાવે છે. જે ડાર્ક કોમેડી શો છે. ફેમસ યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ થોડા દિવસો પહેલા તેમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેણે શોમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. આ અંગે રણવીર અને સમય વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ ચાલુ છે.

Tags: indiaaranveer allahbadia
Previous Post

સેલેનિયમથી ભરપૂર ઘઉંના ઉપયોગને કારણે વિચિત્ર રોગ ફેલાયો; 3 મહિનામાં 279 લોકોને અસર

Next Post

614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

મહા શિવરાત્રી નિમિત્તે ભાવનગરના શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા

મહા શિવરાત્રી નિમિત્તે ભાવનગરના શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.