Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં મંત્રી મંડળનું વિસ્તરણ

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળ્યા

aaspassdaily by aaspassdaily
2022-07-09 04:10:02
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમાં મંત્રી પરિષદના વિસ્તાર પર ચર્ચા થઈ છે. એકનાથ શિંદે અને ફડણવીસ શુક્રવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂ, પ્રધાનમંત્રી મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મળવાનો પણ કાર્યક્રમ છે.
રાજધાની પહોંચ્યા બાદ બંને નેતા મહારાષ્ટ્ર સદન પહોંચ્યા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પહેલા દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા બાદ ત્યાર બાદ થોડી વારમાં શિંદે પણ ત્યાં પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે, અમિત શાહ સાથે ચર્ચા કરી અને શિવસેના શિંદે જૂથની સાથે સત્તા ભાગીદારીની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ છે. અમિત શાહે શિંદે અને ફડણવીસ સાથે પોતાની મુલાકાતની તસ્વીર ટ્વિટર પર શેર કરતા લખ્યું છે કે, મને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનમાં આપ બંને વિશ્વાસપૂર્વક લોકોની સેવા કરશો અને મહારાષ્ટ્રના વિકાસને નવી ઉંચાઈએ

Tags: amit shahindiaMumbaishinde
Previous Post

આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી

Next Post

5થી 12 વર્ષના બાળકોને લાગશે બે કોરોનાની વેક્સિન

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
5થી 12 વર્ષના બાળકોને લાગશે બે કોરોનાની વેક્સિન

5થી 12 વર્ષના બાળકોને લાગશે બે કોરોનાની વેક્સિન

મશીન અને પોલિએસ્ટરથી બનેલા રાષ્ટ્રધ્વજને GSTમાંથી મુક્તિ

મશીન અને પોલિએસ્ટરથી બનેલા રાષ્ટ્રધ્વજને GSTમાંથી મુક્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.