Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

અમરેલીના ખડાધારમાં જંગલી ઈયળોનો ત્રાસ : ગ્રામજનો ત્રાહિમામ

જંતુનાશક દવાઓના છટકાવ કરવા છતા પણ ઈયળો મરતી નથી

aaspassdaily by aaspassdaily
2022-08-01 13:55:53
in અમરેલી, સમાચાર
Share on FacebookShare on Twitter

ખાંભા તાલુકાના ખડાધાર ગામમાં ચોમાસાના પ્રારંભે જ જંગલી ઈયળોનો ઉપદ્રવ વધતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જંગલી ઈયળો લોકોના ઘરોમાં આવી ગઈ છે. જંતુનાશક દવાઓના છટકાવ કરવા છતા પણ ઈયળો મરતી નથી. ઈયળોના કારણે લોકોને સ્કીનને લગતા રોગોમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક જંગલી ઈયળોને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે. જા તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવશે. તો આગામી સમયમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે.

 

Tags: Amreliincectwild
Previous Post

અમરેલીમાં વાહનોને અડચણરૂપ લારી ઉભી રાખનારા સામે લાલ આંખ

Next Post

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની કતાર

aaspassdaily

aaspassdaily

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ

July 9, 2025
રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
Next Post
જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની કતાર

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની કતાર

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.