Wednesday, November 29, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

કવરેજ નહિ કરવા દેવતા પત્રકરો કાળી પટી ધારણ કરી ધરણા યોજ્યા

aaspassdaily by aaspassdaily
2022-08-01 15:09:12
in જામનગર, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં તીર્થ છેત્રે આગવું સ્થાન ધરાવતા અને જ્યાં વર્ષે લાખો ભાવિકો દર્શન કરવા આવે છે.તેવા તીર્થધામ સોમનાથ ખાતે કવરેજ કરવા બાબતે મીડિયા કર્મી અને ટ્રસ્ટીગણ વચ્ચે ગજગ્રાહ થયો હતો.અને કવરેજ કરવા પર મનાઈ ફરમાવવાતા પત્રકારો રોષે ભરાયા હતા.અને મંદિર વિસ્તારમાં ધરણા યોજવામાં આવ્યા હતા.

શ્રાવણ માસની શરૂઆતના દિવસોમાં ગુજરાતનું અગ્રીમ તીર્થધામ સોમનાથ મંદિરે આજે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.ત્યારે આજે પત્રકાર કર્મીઓ દ્વારા કવરેજ કરવા પહોંચ્યા હતા.પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કવરેજ નહિ કરવા જણાવ્યું હતું.જેને લઈ હાજર પત્રકાર મિત્રો રોષે ભરાયા હતા.અને ટ્રસ્ટીઓની તાનશાહીના વિરોધમાં મંદિર વિસ્તારમાં કાળી પટી ધારણ કરી ધરણા પર બેસી ગયા હતા.અને અમો મીડિયા કર્મી છીએ કોઈ આતંકવાદી નથી તેવા નારા લગાવ્યા હતા.

Tags: somnathvorodh
Previous Post

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની કતાર

Next Post

લમ્પી વાયરસ : જિલ્લામાં પશુઓના મોતનો પથારો સરકારી ચોપડે માત્ર ૨૦ મોત !

aaspassdaily

aaspassdaily

Related News

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ
તાજા સમાચાર

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

November 28, 2023
ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી
તાજા સમાચાર

ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

November 28, 2023
ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

November 28, 2023
Next Post
સૌરાષ્ટ્ર, કચ્છમાં લમ્પી વાયરસ……, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં

લમ્પી વાયરસ : જિલ્લામાં પશુઓના મોતનો પથારો સરકારી ચોપડે માત્ર ૨૦ મોત !

કાર લઈને આવેલા બે શખ્સ પાંચ બકરા ઉઠાવી ગયા

કાર લઈને આવેલા બે શખ્સ પાંચ બકરા ઉઠાવી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.