Sunday, July 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લમ્પી વાયરસ : જિલ્લામાં પશુઓના મોતનો પથારો સરકારી ચોપડે માત્ર ૨૦ મોત !

ઉમરાળા અને ગારિયાધારના ગામોમાં લમ્પી વાયરસનો હાહાકાર, ગૌવંશ તરફડી તરફડીને મરી રહ્યા છે છતાં તંત્ર આંગળી ના વેઢે ગણાય એટલા જ મોત સ્વીકારે છે !

aaspassdaily by aaspassdaily
2022-08-01 16:11:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના બે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર જાેવા મળી રહ્યો છે, જિલ્લાના ગારિયાધાર તાલુકાના ૧૫ ગામોમાં અને ઉમરાળા તાલુકાના ૧૩ થી વધુ ગામોમાં લમ્પિ વાયરસનો પશુઓ ભોગ બન્યા છે. બંને તાલુકામાં મળી ૨૦ પશુના મોત સરકારી ચોપડે બોલે છે જયારે વાસ્તવિકતા અલગ જ જાેવા સાંભળવા મળી રહી છે ત્યારે સરકારી આંકડા અને વાસ્તવિકતા વચ્ચે આટલો મોટો તફાવત કેમ.? તે પ્રશ્ન ઉઠ્‌યો છે.
ઉમરાળા તાલુકાના માત્ર ૩ ગામો જેમાં ધરવાળા, લીમડા અને રંઘોળા મળી પશુ મૃત્યુઆંક ૧૦૦ને પાર થયો હોવાનું સ્થાનિક પશુપાલકો જણાવી રહ્યા છે, ધરવાળા ગામમાં ૩૦ થી વધુ, લીમડામાં ૪૦ જેટલા અને રંઘોળા ગામે ૬૦ થી વધુ પશુઓના મોત થયા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે મીડિયાની ટીમે મુલાકાત લેતા કરૂણ દૃશ્યો જાેવા મળ્યા હતા, જેમાં આજુબાજુના પશુવાડાઓમાં મૃત્યુ પામેલા અને રોગના કારણે તરફડતા પશુઓ નજરે પડ્યા હતા. જે રીતે પશુઓના મોત થઈ રહ્યા છે ત્યારે આ મોતનો આંક ક્યાં જઈને અટકશે એ તો સમય જ બતાવશે.
રંઘોળાના એક પશુપાલકે જણાવ્યું કે છેલ્લા ચાર પાંચ દિવસમાં જ અહીં ૫૦થી વધુ પશુના મોત થયા છે. રસીકરણ થઈ ગયેલ અને વંચિત હોય તે બંને પ્રકારના પશુઓ મોતને ભેટી રહ્યા છે.

૩૬૦ કેસ, ૨૦ પશુ જ મૃત્યુ પામ્યા – પશુ ચિકિત્સા અધિકારી
ભાવનગર જિલ્લાના મુખ્ય પશુ ચિકિત્સક બારૈયાએ જણાવ્યું કે, ગારીયાધારના ૧૫ અને ઉમરાળાના ૧૨ ગામોમાં લમ્પી વાયરસ પશુઓમાં જાેવા મળી રહ્યો છે અને હાલ ૩૬૦ પશુઓ ભોગ બન્યા છે તે પૈકી ૨૦ પશુના જ મોત થયા છે.

Tags: bhavnagarLampy
Previous Post

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

Next Post

કાર લઈને આવેલા બે શખ્સ પાંચ બકરા ઉઠાવી ગયા

aaspassdaily

aaspassdaily

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
Next Post
કાર લઈને આવેલા બે શખ્સ પાંચ બકરા ઉઠાવી ગયા

કાર લઈને આવેલા બે શખ્સ પાંચ બકરા ઉઠાવી ગયા

ભાવનગરના ૨૧ પોલીસ કર્મીઓએ PSIની ખાતાકીય પરીક્ષા પાસ કરી

ભાવનગરના ૨૧ પોલીસ કર્મીઓએ PSIની ખાતાકીય પરીક્ષા પાસ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.