Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના 3 લાખ કરદાતાઓને ITની નોટિસ

લીધેલી છૂટ મુદ્દે કરદાતાઓને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો માંગ્યો

aaspassdaily by aaspassdaily
2022-08-10 11:08:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આવકવેરા વિભાગે પગારદાર અને સિનિયર સિટીઝન માટે રિટર્ન ભરવાની મુદ્દત પૂરી થયાને માંડ અઠવાડિયામાં કર કપાત માટે કરદાતાએ લીધેલી છૂટ મુદ્દે નોટિસ ફટકારી છે અને એ મુદ્દે 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે. રાજ્યમાં 3 લાખ કરદાતા અને અમદાવાદમાં અત્યાર સુધી 1 લાખ કરદાતાને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે.
પગારદાર કરદાતાએ EPFનું વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, મકાન ભાડાંની કપાત, મ્યુચ્યુઅલ ફંડ, શિક્ષણ ફી કે FDમાં કરેલા રોકાણ માટે કરેલા કરકપાતના દાવાનો ખુલાસો કરવા તેમજ જરૂરી દસ્તાવેજ સબમિટ કરવા ઓનલાઈન નોટિસ અપાઈ છે.
આ સાથે કરદાતા જો 10 દિવસમાં દસ્તાવેજ રજૂ ન કરે તો કરકપાતના દાવા નકારી ટેક્સની ડિમાન્ડ કાઢવામાં આવશે. એક ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, કરદાતા ઈન્કમટેક્સે માંગેલા જરૂરી દસ્તાવેજ પૂરા ન પાડી શકે તો 30 ટકા લેખે ટેક્સ ભરવો પડશે.

Tags: gujaratITnotice
Previous Post

આજે ભારે વરસાદની આગાહી! સાત જિલ્લામાં રેડ એલર્ટ

Next Post

પાકિસ્તાન સેના પર આત્મઘાતી હુમલો, 4 સૈનિકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
પાકિસ્તાન સેના પર આત્મઘાતી હુમલો, 4 સૈનિકોના મોત

પાકિસ્તાન સેના પર આત્મઘાતી હુમલો, 4 સૈનિકોના મોત

અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી

અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.