Wednesday, January 28, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

પશ્ચિમ ભારતીય કવિ સંમેલન અને વક્તવ્યોનો કાર્યક્રમ

aaspassdaily by aaspassdaily
2022-08-10 13:23:18
in ભાવનગર, સમાચાર

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ ઓગસ્ટ, શનિવારે સાંજે ૫-૩૦ વાગ્યે પશ્ચિમ ભારતીય કવિસંમેલન અને વક્તવ્યોનું આયોજન થયું છે. ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી ભાષાના કવિઓ તેમાં કાવ્યપાઠ ક૨શે અને જે તે ભાષાના વરિષ્ઠ વિદ્વાનો પોતાની ભાષાની સમકાલીન કવિતા વિશે વાત ક૨શે. શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ આ કાર્યક્રમમાં કોંકણી ભાષામાંથી ભૂષણ ભાવે, હનુમંત ચોપડેક૨ અને નેરી નજરેત, મરાઠી ભાષામાંથી રંગનાથ પઠારે, પ્રકાશ હોલકર અને સુમતિ લાંડે, સિંધી ભાષામાંથી નામદેવ તારાચંદાણી, નરેશ ઉધાણી અને લાલ ચાવલા તેમજ ગુજરાતી ભાષામાંથી વિનોદ જાેશી, વિવેક ટેલર અને રિન્કુ રાઠોડ ભાગ લેશે. સાહિત્યમાં રસ ધરાવતા સહુ કોઈને શિશુવિહાર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નાનક ભટ્ટ દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે.

Tags: bhavnagarkavi sammalashishuvihar
Previous Post

ભરતનગરમાં જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

Next Post

સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીએ યોજાશે સન્માન સમારોહ

aaspassdaily

aaspassdaily

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીએ યોજાશે સન્માન સમારોહ

સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીએ યોજાશે સન્માન સમારોહ


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
રાજકોટની શાળા નં.93માં તોડફોડ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધરણા કર્યા

રાજકોટની શાળા નં.93માં તોડફોડ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધરણા કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.