aaspassdaily

aaspassdaily

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

આગામી 20 વર્ષમાં બ્રિટન પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે : બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમાન

બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમાને બ્રિટનને ચેતવતાં કહ્યું હતું કે, બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદીઓના હાથમાં પડી જશે અને આગામી 20...

સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

ગુરુવારે યુએસ સેનાએ ઉત્તરપશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલામાં અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનના વરિષ્ઠ આતંકવાદી મોહમ્મદ સલાહ અલ-જબીરને મારી નાખ્યો. યુએસ...

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

પન્નામાં JK સિમેન્ટ પ્લાન્ટમાં દુર્ઘટના : 5નાં મોત, 30 ઘાયલ

મધ્ય પ્રદેશના પન્ના સ્થિત જેકે સિમેન્ટ પ્લાન્ટમાં ગુરુવારે અકસ્માત થયો હતો. પ્લાન્ટના નિર્માણાધીન ભાગમાં છતની સ્લેબ નાખવામાં આવી રહી હતી,...

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાને લઈને કિન્નર અખાડામાં વિવાદ

આજે મહાકુંભનો 19મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 27.58 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિન્નર અખાડાના...

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

મહાકુંભ: મેળામાં અવર-જવરના માર્ગ અલગ કરાયા

પ્રયાગરાજ મહાકુંભમાં આવવા- જવા માટેના રૂટ અલગ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મેળા વિસ્તારને સંપૂર્ણ...

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

કેજરીવાલના ઘરની બહાર સ્વાતિ માલીવાલે ટેમ્પ ભરીને કચરો ફેંક્યો

AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે...

મનમોહન સિંહનું નિધન : 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ભૂતપૂર્વ PM મનમોહનસિંહનું સ્મારક સ્થાન પસંદ કરવા કોંગ્રેસને અપાયો વિકલ્પ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. પૂર્વ પીએમના સ્મારક માટે કિસાન ઘાટની...

Page 3 of 829 1 2 3 4 829