dharmendravaghela

dharmendravaghela

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા...

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે ૨૩થી ૨૫ જૂન દરમિયાન આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભાવનગર...

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિર નજીક જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં મોડી રાત્રે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઉમરાળા પોલીસે રંગેહાથ...

સ્ટેટ GST વિભાગનો સપાટો, 67 પેઢી પર દરોડામાં 37 પેઢીઓ બોગસ ઝડપાઇ

કોસમોસ ઇન્સ્ટિટ્યૂ’ પર સ્ટેટ GSTના દરોડા:.૧.૫ કરોડની કરચોરી ઝડપાઈ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગરમાં કરચોરો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરની જાણીતી કમ્પ્યુટર ક્લાસિસ સંસ્થા 'કોસમોસ ઇન્સ્ટિટ્યૂટ' ના જુદા-જુદા...

ભાવનગરમાં નોંધાયેલા ૩૫ તાજીયાઓના નીકળશે ઝુલુસ

મુસ્લીમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ૩૪ સહિત જીલ્લામાં ૧૨૮ તાજીયા કાલે પડમાં આવશે

મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઈમામહુસૈન રદી.અલ્લાહો આલા અનહો અને જાનિસાર સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી...

સી.સી.ટી.વી. અને ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી ભાવ. પોલીસે વેપારીને નાણાં પરત અપાવ્યા

સી.સી.ટી.વી. અને ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી ભાવ. પોલીસે વેપારીને નાણાં પરત અપાવ્યા

ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. એન. ગોહિલના માર્ગદર્શન...

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

ઉત્તરી કેલિફોર્નિયાની એક લાઈબ્રેરીમાં સોમવાર સાંજે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને એક બાળકી ઘાયલ થઈ છે....

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ચાલી રહેલો ઈથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે માન્ય છે...

ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

દિલ્હીમાં માર્ચ માસમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટના લોકો હજુ ભૂલી શકયા નથી. ત્યારે આજે તકીયા કાલે ખામાં લાગેલી આગમાં ત્રીસ...

Page 33 of 1126 1 32 33 34 1,126