રાજપરા ખાતે શનિવારે રંગદર્શી માહોલમાં ઉજવાશે ખોડીયાર ઉત્સવ, ભાવિકો ઉમટી પડશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો...

Read more

વેળાવદરમાં મોબાઈલ નેટવર્કના વ્યાપક ધાંધિયાની ઉઠી ફરિયાદ

ગારીયાધાર તાલુકાના વેળાવદર ખાતે જીઓ નેટવર્ક ટાવર આવેલ છે અને જીઓનું નેટવર્ક અત્યાર સુધી સારું હોવાને કારણે ઘણા બધા ગ્રાહકો...

Read more

બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા કલેકટર મહેતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ પરીક્ષાર્થીઓને...

Read more

શિક્ષણ સમિતિના પ્રતિભાશાળી અને નિરાધાર 108 બાળકોનું પ્રવાસ માટે પ્રસ્થાન

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૫ થી ૮ ના પ્રતિભાશાળી ૬૬ બાળકો...

Read more

સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

ભાવનગર ખાતે લાંબા સમય બાદ સુગમસંગીતનો એક યાદગાર કાર્યક્રમતાજેતરમાં આયોજિત થયો. સ્વર-સંગતિ અને કવિતાકક્ષના સંયુક્ત ઉપક્રમે લીલા ગ્રુપ ઓફ કંપનીઝના...

Read more

ઉનાળાના પ્રારંભે જ ભાવનગરમાં આવી પડ્યો અણધાર્યો પાણીકાપ, સોમવારે વિવિધ વિસ્તારોમાં રહેશે કાપ

Oplus_131072 આવતીકાલ તા: ૧૭/૦૨/૨૦૨૫ ને સોમવારનાં રોજ ભાવનગર સિંચાઈ વિભાગ દ્વારા શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે...

Read more

માય આર્ટ, માય થોટ્સ : શહેરમાં કાલથી બે દિવસ પેઇન્ટિંગ પ્રદર્શન

પૃથા વડોદરીયા દ્વારા રચાયેલ પેઇન્ટિંગ પ્રદર્શન “માય આર્ટ, માય થોટ્સ” તા. 15 અને 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન ખોદીદાસ પરમાર આર્ટ...

Read more

વીર સાવરકર પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ બ્લેક ડે મનાવાયો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં બાળકો માતા પિતાના મહત્વને અને માતા પિતાનું સ્થાન પોતાના...

Read more

દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે -મોરારિબાપુ

સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે ભોજલરામબાપા જગ્યાને ધ્યાનસ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મોરારિબાપુએ...

Read more

બિન વારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર બાદ અસ્થીનું વિસર્જન

ભાવનગરમાં બિન વારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી તેની સદગતિ માટે સરદાર યુવા મંડળના પ્રમુખ ભરતભાઈ મોણપરા સેવારત છે, તાજેતરમાં ત્રણ...

Read more
Page 1 of 172 1 2 172