ખેડૂતવાસ મફતનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંઃ સામસામી ફરિયાદ નોંધાઈ

શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઈના ચોકમાં ગઈકાલે તા. ૨૯ જૂનની રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો...

Read more

ભાવનગરમાં અશાંત ધારાના ભંગ મુદ્દે ભારે આક્રોશ: હિન્દુ સંગઠનો અને સ્થાનિકોની કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી

ભાવનગર શહેરમાં અશાંત ધારાનો સરેઆમ ભંગ થતો હોવાની અને ચોક્કસ વિસ્તારોમાં સ્થાનિકોને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો...

Read more

બુલેટ…કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં મોખરે

હે....ભાવનગરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મેગા અભિયાન: ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોને રૂ.૭.૬૬ કરોડના સાધનો મળશે પેટા....શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં...

Read more

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ત્રણ માસથી નાસતો ફરતો ઘરફોડ ચોરીનો આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઢડા પોલીસ...

Read more

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના ઉત્સવ તરીકે ઉજવાતા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં પાલિતાણાના વિજાનાનેસ ગામે વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવી તંત્રની પોલ ખોલી...

Read more

ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

ગુજરાતના આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તળાજા શહેરમાં એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં...

Read more

ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત ૫૨,૫૪૬ વિદ્યાર્થીઓની શિક્ષણયાત્રા શરૂ

ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે યોજાયેલા ૨૪મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભારે ઉત્સાહભેર પૂર્ણાહુતિ થઈ છે. તા....

Read more

વરતેજમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો રોકડા રૂપિયા 24,610 સાથે ઝડપાયા

ભાવનગર જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાની કડક સૂચના અન્વયે ગ્રામ્યના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી ઘનશ્યામ ગૌતમ દ્વારા એક ખાસ સ્ક્વોડની...

Read more

સૌરાષ્ટ્ર ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ સતત છઠ્ઠી ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, તેઓ...

Read more

ભાજપ દ્વારા ‘સંવિધાન હત્યા’ પ્રદર્શની યોજાઈ: કટોકટીના કાળા દિવસોને યાદ કરાયા

25 જૂન 1975ના રોજ ઇન્દિરાજી દ્વારા દેશ પર કટોકટી લાદીને સંવિધાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના 51 વર્ષ...

Read more
Page 19 of 201 1 18 19 20 201