હું હૈદરાબાદી છું, મને મૂર્ખ ન બનાવો : સત્ય નડેલા

સત્ય નડેલાએ બિરયાનીને 'ટિફિન' કહેવા બદલ ITના ક્ષેત્રમાં નવી ક્રાંતિ તરીકે ઉભરી આવેલા ચેટજીપીટીની મજાક ઉડાવી અને કહ્યું કે તેઓ...

Read more

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હાઈકોર્ટ માટે ૪૪ જજોના નામને ૩ દિવસમાં આપશે મંજૂરી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણો પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે....

Read more

કાનપુરમાં હાર્ટ એટેક-બ્રેઈન એટેકથી દિવસમાં ૨૫ના મોત

લગભગ એક અઠવાડિયાથી પડી રહેલી ભીષણ ઠંડી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કાનપુર શહેરમાં હાર્ટ એટેક અને બ્રેઈન એટેકથી...

Read more

ભારતમાં હવે વિદેશી યુનિવર્સિટીઓ શરૂ કરી શકશે કેમ્પસ

ભારતમાં પ્રથમ વખત વિદેશી યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસની રચના કરી શકશે. યુજીસીએ આ સંદર્ભમાં એક ડ્રાફ્ટ જારી કર્યો હતો. આ ડ્રાફ્ટમાં...

Read more

અલ કાયદાએ રામ મંદિર ઉડાવી દેવાની આપી ધમકી

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકવાદીઓની નજર છે. તેમની મેગેઝિન ગઝવા-એ-હિંદના તાજેતરના અંકમાં, આંતરરાષ્ટ્રીય જેહાદી જૂથે પ્રતિજ્ઞા લીધી...

Read more

MPના રીવામાં મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા પાયલટનું મોત

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ટ્રેઇની પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનના પાઈલટનું મોત થયું હતું જ્યારે...

Read more

વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સ રિટર્નની ઝંઝટમાંથી મળશે મુક્તિ

મોદી સરકારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં વરિષ્ઠ નાગરિકોને આપેલા વચન માટે જાહેરાત કરી છે. સરકારે કેન્દ્રીય બજેટ-2023 પહેલા વરિષ્ઠ નાગરિકોની શ્રેણી...

Read more

કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકાર આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે એકશન પ્લાન પર અસરકારક કાર્યવાહી કરી રહી છં. . આતંકવાદ પર સરકારે સતત બીજા...

Read more

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

સમ્મેદ શિખરજી પર્વત ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય મહત્વવાળો પર્યટક સ્થળ ઘોષિત કરવાના વિરોધમાં જૈન સમાજ સતત પ્રદર્શન કરી રહ્યો હતો જેના પછીથી...

Read more
Page 432 of 505 1 431 432 433 505