સમાચાર

એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત

પીએમ મોદી સોમવારે મોડી રાત્રે પેરિસ પહોંચ્યા. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા. આ તેમનો 2 દિવસનો પ્રવાસ છે. અહીં તેઓ...

Read more

તમને યમુના માતાનો શ્રાપ લાગ્યો

દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી આતિશીને કહ્યું છે કે તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો છે, તેથી જ તમારી પાર્ટી...

Read more

દિલ્હીને મળી શકે છે દેશના પ્રથમ દલિત મુખ્યમંત્રી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે હોવાથી દિલ્હીના મુખ્યમંત્રીપદની શપથવિધિ 23મી ફેબ્રુઆરી પછી થઇ શકે છે. 27 વર્ષ પછી ફરીથી સત્તામાં...

Read more

મહાકુંભમાંથી પરત ફરતી બસને અકસ્માત, સાત લોકોના મોત

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો જેમાં સાત લોકોના મોત થયા છે. મહાકુંભથી...

Read more

છેડતીની શંકાએ બે સગા ભાઈઓને છરીથી સહેંસી નાખ્યા

રાજકોટમાં સોમવારની રાત્રિએ ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતિય શખ્સોએ...

Read more

મહાકુંભમાં 13 તારીખ સુધી વાહનોને નો એન્ટ્રી

આજે મહાકુંભનો 30મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44.74 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. 12 ફેબ્રુઆરીએ યોજાનાર માઘ...

Read more

મહારાષ્ટ્રમાં GB સિન્ડ્રોમને કારણે 7ના મોત

મહારાષ્ટ્રમાં શંકાસ્પદ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)ના દર્દીઓની સંખ્યા 192 પર પહોંચી ગઈ છે. 167 દર્દીઓમાં સિન્ડ્રોમની પુષ્ટિ થઈ છે. 7 લોકો...

Read more

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રને વોટરકુલરનું દાન

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી તરફથી ભાવનગર સ્થિત અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર આંબાવાડી ખાતે આવનાર લાભાર્થી દર્દીઓ અને મુલાકાતીઓ માટે...

Read more

દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર દ્વારા મહાકુંભમાં હરિહરની હાંકલ

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે...

Read more

શાહ ખી. લ. બહેરા મૂંગા શાળાનો યોજાયો વાર્ષિકોત્સવ ‘મૌન થનગનાટ’

શાહ ખી. લ. બહેરા મૂંગા શાળા ભાવનગરનો વાર્ષિકોત્સવ " મૌન થનગનાટ " શહેરના જાણીતા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે તા.૦૯ને રવિવારે...

Read more
Page 252 of 1254 1 251 252 253 1,254