સમાચાર

રેલવે દ્વારા જનરલ કોચનામાં મળશે માત્ર 20 રૂપિયામાં ભોજન

સામાન્ય કોચના મુસાફરો માટે રેલવે ખાસ તૈયાર કરેલ પોષણક્ષમ ખોરાક અને પાણી આપવાનું નક્કી કર્યું છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી...

Read more

પ્રતિબંધ છતાં વેચી રહ્યા હતા ઈ-સિગારેટ, કેન્દ્ર સરકારે મોકલી 15 વેબસાઈટને નોટિસ

વર્ષ 2019 માં, ભારત સરકારે ઇ-સિગારેટના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આમ છતાં ઈ-સિગારેટનું વેચાણ અને...

Read more

જોધપુરમાં સામૂહિક હત્યા: 4 લોકોને મારીને સળગાવી સળગાવી દીધા

રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઓસિયનમાં મંગળવારે રાત્રે એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરવામાં આવી, ચારેય લાશો ઝૂંપડામાંથી બળેલી હાલતમાં મળી...

Read more

ગીર સોમનાથમાં આભ ફાટ્યું: નદીના પાણી રસ્તા પર, ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન...

Read more

પુણેમાં એનઆઈએ દ્વારા બે વોન્ટેડ આતંકીઓની ધરપકડ

એનઆઈએ દ્વારા વોન્ટેડ બે શંકાસ્પદ આતંકવાદીઓને પુણે પોલીસે પકડયા હતા, જયારે એક શંકાસ્પદ આતંકી ભાગી છુટયો હતો. બન્ને શંકાસ્પદ આતંકીઓ...

Read more

મૂર્ધન્ય કવિ-સાહિત્યકાર ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે

ભાવનગર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ -સાહિત્યકાર ઉમાશંકર જોશીની 123મી જન્મજયંતીની ઉજવણી અવસરે “નવા કો ઉત્કર્ષે..” શીર્ષક...

Read more

બેંગ્લુરુમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

બેંગલુરુમાં પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકાના આધારે આ ધરપકડ કરી છે....

Read more

સફળતાના વિચારબીજનું અરૂણભાઇ દવેની હસ્તે વિમોચન

જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર અને મોટીવેશન સ્પીકર અરવિંદભાઈ ત્રિવેદીના પુસ્તક "સફળતાનાં વિચારબીજ"નુ વિમોચન તા. ૧૬ને રવિવારે લોકભારતીના ડાયરેક્ટર અરૂણભાઇ દવેની અધ્યક્ષતામાં...

Read more
Page 828 of 1257 1 827 828 829 1,257