ચૈતર સાથે રોહિંગ્યા ફરતા હોવાના મારી પાસે ફોટા છે : મનસુખ વસાવા

લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે. ત્યારે રાજ્યમાં ખૂબ જ ચર્ચાસ્પદ ભરૂચ બેઠક પર ભાજપે 7મીવાર સાંસદ મનસુખ વસાવાને...

Read more

વિદેશી વિદ્યાર્થી પર હુમલા મામલે હાઈકોર્ટે સુઓમોટો લેવાનો કર્યો ઈનકાર

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં પોલીસે વધુ ત્રણ શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ક્ષિતિષ પાંડે,...

Read more

એ.કે.રાકેશ બન્યા ગુજરાતના અધિક ગૃહ સચિવ

લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ,...

Read more

જે સનાતન ધર્મને લઈને કામ કરશે પાટીદાર સમાજ ચૂંટણીમાં તેની સાથે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં...

Read more

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ત્રણ યુવકનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા-માલવણ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...

Read more

બાપુનગરમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટાથી ફટકારતા મોત

પતિનો નશો પત્નીને ભારે પડી ગયો છે. બાપુનગરમાં રહેતી પરીણિતાએ દીકરીને જન્મ આપ્યા પછી તેનો પતિ તેની મારઝૂડ કરતો હતો....

Read more

તમે બપોર સુધીમાં 85% વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે – માંડવિયા

પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા સુરતથી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પોરબંદરના અને સુરતમાં રહેતા લોકોના સ્નેહ મિલનનું ગઈકાલે...

Read more

ભારતી આશ્રમના વિવાદમાં નવો વળાંક : મહામંડલેશ્વર હરિહરાનંદે સમાધાનની વાત નકારી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમની 500 કરોડની મિલકતને લઈ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોવાનો 10 માર્ચે દાવો કરાયો...

Read more

આસારામ 85 વર્ષનો છે અને બહુ બીમાર છે, કાલે હોય કે ના હોય

દુષ્કર્મ કેસમાં આસારામ 10 વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં છે ત્યારે બાકીની સજા રદ કરવા ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને...

Read more
Page 124 of 301 1 123 124 125 301