જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડીંગ

  દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટનું વિમાન શનિવારે સવારે ઉડાન ભર્યાની થોડી મીનિટોમાં પાછુ દિલ્હી એરપોર્ટ પર આવી ગયું હતું....

Read more

એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને લેવા માટે પહોંચ્યા છે. કહેવાય...

Read more

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી બન્યા એકનાથ

એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા છે. જેપી નડ્ડા અને હાઈકમાન્ડના...

Read more

અપડેટ: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી, આજે લેશે શપથ

ફડણવીસે જણાવ્યું કે, આજે માત્ર એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે. હું એકનાથ શિંદેના મંત્રીમંડળથી બહાર રહીશ. 2019 માં ભાજપ...

Read more

ભૂસ્ખલનથી મણિપુરમાં સેનાના 40 સૈનિકો માટીમાં દટાઈ ગયા

મણિપુરમાં કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે રાત્રે નોની જીલ્લાનાં તુપુલ રેલ્વે સ્ટેશન નજીક107...

Read more

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું ધરી દીધું છે. પોતાના રાજીનામાની જાહેરાત તેમણે ફેસબુક પર કરી છે....

Read more

ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ,

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના નિર્ણય સામે સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી....

Read more

રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેના પર હજું પણ શંકાના વાદળો છવાયેલા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ વિરુદ્ધ...

Read more

ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ,: રાજસ્થાનમાં 144 લાગૂ

ઉદયપુરમાં તાલિબાની રીતે બે કટરપંથીઓએ કનૈયાલાલ નામના વ્યક્તિની છરાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી છે દિપો શર્માના સમર્થન આપવાના...

Read more
Page 194 of 198 1 193 194 195 198