Tag: jain

હસ્તગિરિ તીર્થની ટોચ પર અષ્ટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો પ્રવેશ, 7મીએ થશે પ્રતિષ્ઠા

હસ્તગિરિ તીર્થની ટોચ પર અષ્ટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો પ્રવેશ, 7મીએ થશે પ્રતિષ્ઠા

પાલિતાણા નજીક હસ્તગિરિ તીર્થની તળેટીની પ્રતિષ્ઠા બાદ તીર્થની ટોચ પર અષટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો મંગળ પ્રવેશ વિધિ સંપન્ન થયો. ...

સોમવારે કાર્તિકી પૂનમ : પાલિતાણામાં શેત્રુંજય તિર્થ યાત્રાનો થશે પુનઃ પ્રારંભ

સોમવારે કાર્તિકી પૂનમ : પાલિતાણામાં શેત્રુંજય તિર્થ યાત્રાનો થશે પુનઃ પ્રારંભ

સાડા ચાર માસના ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે પાલિતાણા શેત્રુંજય તિર્થની યાત્રાનો સોમવારથી પુનઃ પ્રારંભ થશે. સોમવારે કાર્તિકી પૂનમના પ્રસંગે મોટી સંખ્યામાં ...

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

આજે સંવત્સરી મહાપર્વઃ સાંજે મોટા પ્રતિક્રમણ સાથે પર્વાધિરાજ પર્યુષણનું થશે સમાપન

ભાવનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં પર્યુષણ મહાપર્વની ઉમંગભેર ઉજવણી ચાલી રહી છે, પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન તપ, જપ, ...

પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજાે દિવસ: જૈન સમાજમાં ધર્મ આરાધનાની હેલી

પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજાે દિવસ: જૈન સમાજમાં ધર્મ આરાધનાની હેલી

ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડમાં ગઈકાલ બુધવારથી સમસ્ત જૈન સમાજ દ્વારા તપ અને ત્યાગના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વની પરંપરાગત રીતે ઉલ્લાસભેર ...

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો શ્રાવણ વદ-૧૨ (બીજી) બુધવાર તા.૨૪થી પ્રારંભ થશે. રવિવારે મહાવીર સ્વામી ...