Tag: Maharashtra

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં મંગળવારનો દિવસ શક્તિ પ્રદર્શન અને આરોપ-પ્રત્યારોપનો દિવસ રહ્યો હતો. દશેરાના દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ...

કાંદિવલીમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ : બેના મોત, ત્રણ ઘાયલ

કાંદિવલીમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ : બેના મોત, ત્રણ ઘાયલ

મહારાષ્ટ્રમાં પશ્ચિમી કાંદિવલીના મહાવીરનગરના પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આઠ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્રગ્સનો મુદ્દામાલ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્રગ્સનો મુદ્દામાલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડી. આર. આઈએ મહારાષ્ટ્રમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઔરંગાબાદની ફેક્ટરીમાં કોકેઇન કેટામાઇન અને એમડી ...

ઔરંગાબાદ સત્તાવાર રીતે છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ બન્યું

ઔરંગાબાદ સત્તાવાર રીતે છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ બન્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ છોડતી વખતે ઉદ્ધવ ઠાકરેએ તેમની છેલ્લી કેબિનેટ બેઠકમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે તેને કેન્દ્રની મોદી ...

‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને જ સાચું શિવ સેના હોવાની માન્યતા આપી છે જેથી ઉદ્વવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે. ...

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

શુક્રવારની સવાર સાંઈ ભક્તો માટે ખૂબ જ ભયાનક હતી. પચાસ મુસાફરોને લઈને શિરડી જઈ રહેલી લક્ઝરી બસનો નાસિક-શિરડી હાઈવે પર ...

માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

1992-93ના મુંબઈ રમખાણોમાં ગુમ થયેલા લોકો સંબંધિત રિપોર્ટ સબમિટ કરો

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મુંબઈમાં 1992-93ના સાંપ્રદાયિક રમખાણો દરમિયાન ગુમ થયેલા 168 લોકોની વિગતો ધરાવતો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો ...

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર પર સંકટના વાદળો ઘેરાયા

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. શિંદેના બે સમર્થકો રવિ રાણા અને બચ્ચુ કડુ વચ્ચે તણાવ ...

પહેલા શિંદે આઉટ થયા, હવે આઠવલેને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ

પહેલા શિંદે આઉટ થયા, હવે આઠવલેને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના બહાને એકબીજાના કટ્ટર હરીફ ગણાતા શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસ એક છત્ર નીચે ભેગા થયા.આ ઘટનાએ મહારાષ્ટ્રના ...

Page 15 of 17 1 14 15 16 17