Tag: Maharashtra

મરાઠા આંદોલનની આગ : સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

મરાઠા આંદોલનની આગ : સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. મરાઠા અનામતની માગ સાથે ગઈકાલે 9 લોકોએ જીવન ટૂંકાવ્યું ...

મરાઠા આરક્ષણને લઇને પુણે-મુંબઈ હાઈવે જામ : રાજ્ય પરિવહન નિગમની 13 બસમાં 2 દિવસમાં તોડફોડ

મરાઠા આરક્ષણને લઇને પુણે-મુંબઈ હાઈવે જામ : રાજ્ય પરિવહન નિગમની 13 બસમાં 2 દિવસમાં તોડફોડ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને શરૂ થયેલું આંદોલન હિંસક બની ગયું છે. તે મરાઠવાડા ક્ષેત્રના 8 જિલ્લાઓમાં ફેલાયું છે. આ ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIની સંયુક્ત ઓપરેશન દરમિયાન મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને રો-મટિરિયલ સહિત અંદાજિત 250 કરોડનો ડ્રગ્સનો ...

દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બનશે! રાજકીય ભૂકંપના સ્પષ્ટ સંકેત

દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બનશે! રાજકીય ભૂકંપના સ્પષ્ટ સંકેત

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલા જ દિલ્હીની ઓચિંતી મુલાકાત લીધા બાદ મહારાષ્ટ્ર ...

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં મંગળવારનો દિવસ શક્તિ પ્રદર્શન અને આરોપ-પ્રત્યારોપનો દિવસ રહ્યો હતો. દશેરાના દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ...

કાંદિવલીમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ : બેના મોત, ત્રણ ઘાયલ

કાંદિવલીમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ : બેના મોત, ત્રણ ઘાયલ

મહારાષ્ટ્રમાં પશ્ચિમી કાંદિવલીના મહાવીરનગરના પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આઠ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્રગ્સનો મુદ્દામાલ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઔરંગાબાદમાંથી ઝડપ્યો 500 કરોડનો ડ્રગ્સનો મુદ્દામાલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડી. આર. આઈએ મહારાષ્ટ્રમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઔરંગાબાદની ફેક્ટરીમાં કોકેઇન કેટામાઇન અને એમડી ...

ઔરંગાબાદ સત્તાવાર રીતે છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ બન્યું

ઔરંગાબાદ સત્તાવાર રીતે છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ બન્યું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ છોડતી વખતે ઉદ્ધવ ઠાકરેએ તેમની છેલ્લી કેબિનેટ બેઠકમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે તેને કેન્દ્રની મોદી ...

‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને જ સાચું શિવ સેના હોવાની માન્યતા આપી છે જેથી ઉદ્વવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે. ...

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

શુક્રવારની સવાર સાંઈ ભક્તો માટે ખૂબ જ ભયાનક હતી. પચાસ મુસાફરોને લઈને શિરડી જઈ રહેલી લક્ઝરી બસનો નાસિક-શિરડી હાઈવે પર ...

Page 15 of 17 1 14 15 16 17