Tag: somnath

સોમનાથમાં તોડી પાડવામાં આવેલી દરગાહ પર નહીં થાય ઉર્સની ઉજવણી

સોમનાથમાં તોડી પાડવામાં આવેલી દરગાહ પર નહીં થાય ઉર્સની ઉજવણી

સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ ખાતે ...

જુનાગઢ , સોમનાથ સહિતના જિલ્લાઓમાં માવઠું

જુનાગઢ , સોમનાથ સહિતના જિલ્લાઓમાં માવઠું

ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજકોટ, અમરેલી, જુનાગઢ , સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ જિલ્લાઓમાં વાદળો છવાયા હતા અને ...

મહાશિવરાત્રીએ સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

મહાશિવરાત્રીએ સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

મહાશિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તો મહાદેવની વિવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં ...

મહેમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનો નષ્ટ કર્યો ન હતો!! :  સોમનાથ મંદિર પર મૌલાનાના વિવાદિત નિવેદન બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

મહેમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનો નષ્ટ કર્યો ન હતો!! : સોમનાથ મંદિર પર મૌલાનાના વિવાદિત નિવેદન બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં એક મૌલવી સામે કથિત રીતે દાવો કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે કે મહેમૂદ ગઝનીએ ...

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટ અને શબરીમાલામાં IPS પી.વિજય દ્વારા પ્રારંભ કરાયેલ સ્વચ્છતા સમૂહ "પુણ્યમ પૂંગાવનમ" દ્વારા સાથે મળીને ...

સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

સોમનાથ નજીકનાં દરિયા કિનારેથી મળેલ ચરસની કિંમત રૂપિયા સાડા ચાર કરોડ

ગીર સોમનાથના દરીયાકિનારા પરથી અગાઉ જે બિનવારસી હાલતમાં 273 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા તેનો FSL રિપોર્ટ આવી ગયો ...

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

ગુજરાતમાં તીર્થ છેત્રે આગવું સ્થાન ધરાવતા અને જ્યાં વર્ષે લાખો ભાવિકો દર્શન કરવા આવે છે.તેવા તીર્થધામ સોમનાથ ખાતે કવરેજ કરવા ...

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યા છે. ...