Tuesday, July 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં એસ.ટી.ને ધુમ આવક

ભાદરવી અમાસ અને ઋષિ પાંચમના મેળામાં એસ.ટી.ને રહેશે તડાકો, ૫૫ એક્સ્ટ્રા બસો દોડાવાશે : કોરોના કાળમાં બે વર્ષ મેળો નહીં થઇ શકતા આ વર્ષે ભાવિકોની ભીડ વધવાની સંભાવના : એસ.ટી.એ વધારાની બસની સંખ્યા દોઢી કરી

aaspassdaily by aaspassdaily
2022-08-24 13:52:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં એસ.ટી.ની બસો યાત્રિકોથી ભરચક જાેવા મળી હતી. જ્યારે બે દિવસ બાદ ભાદરવી અમાસનો મેળો કોળિયાકમાં પરંપરાગત રીતે ભરાશે. આ દિવસે પણ એસ.ટી.ને તડાકો રહેશે. યાત્રિકોની ભીડને પહોંચી વળવા એસ.ટી. તંત્ર દ્વારા આ વખતે પ્રતિવર્ષ કરતા દોઢી સંખ્યામાં એક્સ્ટ્રા બસો દોડાવવા આયોજન કરી દેવાયું છે. આ ઉપરાંત ઋષિ પાંચમના મેળામાં પણ વધારાની બસો દોડાવાશે.
કોળિયાકમાં ભરાતો ભાદરવી અમાસનો મેળો સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી ભાદરવી અમાસના મેળામાં સ્નાન માટે ભાવિકોનો પ્રવાહ વહે છે. પ્રતિવર્ષ એસ.ટી. દ્વારા સરેરાશ ૪૦ એક્સ્ટ્રા બસ દોડાવાય છે પરંતુ કોરોના કાળમાં બે વર્ષ સુધી ભાદરવીનો મેળો નહીં થતા આ વર્ષે ભાવિકોની ભીડ વધવા પૂર્ણ સંભાવના છે આથી ભાવનગર એસ.ટી. વિભાગે એસ.ટી. બસની સંખ્યા વધારીને ૫૫ કરી છે. નાની-મોટી બસ મળીને ૫૫ ગાડીઓ એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. ૨૬મીએ રાત્રે ૯ કલાકે ભાવનગર ડેપો ખાતે તમામ ૫૫ બસ ડ્રાઇવર-કંડક્ટર સાથે સ્ટેન્ડ ટુ રહેશે અને ટ્રાફિક મુજબ દોડાવાશે.
ભાવનગર ડેપો તેમજ ઘોઘા જકાતનાકા એમ બે પોઇન્ટથી એસ.ટી.ની વધારાની બસો ચાલશે. આ માટે ભાવનગર ડેપોની ૨૦, પાલિતાણાની ૧૦, મહુવાની ૮ તથા બોટાદ-ગઢડાની પાંચ-પાંચ બસની સેવા લેવાશે. તમામ સંચાલન ભાવનગર ડેપો ખાતેથી જ થશે તેમ ભાવનગર એસ.ટી.ના સિનીયર ડેપો મેનેજરે જણાવ્યું હતું. આ ઉપરાંત કોળિયાકના સમુદ્રમાં ઋષિ પાંચમના સ્નાનનું પણ અનેરૂ મહત્વ છે. ઋષિ પાંચમનો મેળો પણ વર્ષોથી ભરાય છે આથી આ દિવસે પણ ભાવનગર એસ.ટી. દ્વારા વધારાની ૫૫ બસ દોડાવાશે. આ બન્ને દિવસે ભાવનગર ડિવીઝનના કેટલાક લોકલ રૂટ પ્રભાવિત થઇ શકે છે.

Tags: bhavnagarst incometahevar
Previous Post

કોળિયાક ભાદરવી મેળા નિમિત્તે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

Next Post

મહાપાલિકામાં અધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર : સભામાં વિપક્ષનો વાર, શાસક પક્ષ પણ ઉકળ્યો

aaspassdaily

aaspassdaily

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
Next Post

મહાપાલિકામાં અધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર : સભામાં વિપક્ષનો વાર, શાસક પક્ષ પણ ઉકળ્યો

ભાવનગરમાં મેઘવીરામ બાદ ગરમીમાં 4 ડિગ્રીનો વધારો

ભાવનગરમાં મેઘવીરામ બાદ ગરમીમાં 4 ડિગ્રીનો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.